તંત્રી-સ્થાનેથી
-
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશના બે મુખ્ય હરિફ પક્ષો ભાજપ અને કાેંગ્રેસ સામસામે દાવ રમી રહ્યા છે. પોતાની બાજી સુધારવા માટે કાેંગ્રેસે લોન માફીનો દાવ રમી લીધો છે અને તેની સામે ભાજપે જીએસટીનો પેંતરો કરીને આ ખેલ ચાલુ રાખ્યો છે. લોકશાહીમાં ચૂંટણી પરિણામો કે પરાજય જ રાજકીય નેતાની આંખ ખોલી શકે છે. રાજકારણીના … Read More
-
કોમ્પ્યુટરની તપાસ માટે 10 સંસ્થાને પરવાનગી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ શરુ થઇ ગયો છે અને વિરોધપક્ષ આ નિર્ણયને કટોકટી લાદવા સમાન ગણાવી રહ્યા છે. ભલે સરકારે સ્પષ્ટતા કરી હોય કે, આ મામલામાં સામાન્ય નાગરિકને કાંઈ લાગે વળગતું નથી પણ વિરોધપક્ષને વધુ એક મુદ્દાે જરુર હાથમાં આવી ગયો છે. ભાજપના નેજા હેઠળની સરકારે ઈન્ટેલિજન્સ બ્યૂરો, … Read More
-
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારી ચાલી રહી છે અને આ તૈયારીને બળ મળે તેવા સમાચારો આવ્યા છે. એક અહેવાલમાં ઊભરતા સાહસિકોને સ્ટાર્ટ-અપ વિકસાવવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાને મામલે ગુજરાત દેશનાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. સ્ટાર્ટ-અપની પોલિસી, ઊભરતા હબ, નવીનીકરણ, નવીનીકરણને પ્રાેત્સાહન, નેતૃÒવની પ્રાિપ્ત અને સંદેશવ્યવહાર સહિતની સગવડ પૂરી પાડવાની બાબત Read More
-
પ્રજાની સેવા કરવાના નામે જાહેર જીવનમાં આવતા લોકો થોડા સમયમાં જ ધનિક થઇ જાય છે તે બધા જાણે છે.રાજકીય પક્ષો પણ નાણાં ભેગા કરવામાં કોઈનાથી પાછળ નથી તે હમણાં જાહેર થયેલા આંકડાઆે ઉપરથી ચોક્કસ કહી શકાય.ભાજપ અને કાેંગ્રેસ તેનું ઈલેક્શન ફંડ મોટા મોટા ઉદ્યાેગ ગૃહો પાસેથી મેળવે છે અને પછી તેમને પાછળ બારણેથી મસમોટા લાભ … Read More
-
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ સંભાળતાની સાતે જ કમલનાથનાં નિવેદન પર વિવાદ પેદા થઇ ગયો છે. કમલનાથે આરોપ લગાવ્યો કે મધ્યપ્રદેશની મોટા ભાગની નોકરીઆે ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો લઇ જાય છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની 70 ટકા નોકરીઆે અહીનાં લોકોને મળવી જોઇએ. તેમણે આ નિવેદન સાથે જ સવાલ પેદા થઇ ગયો છે કે શું કાેંગ્રેસી કમલનાથ મહારાષ્ટ્રમાં સક્રીય … Read More
-
વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાતના વાયદા પછી હવે ખેડૂતો તેના અમલની રાહ જોઈ રહ્યા છે. રાજકીય વાયદાઆે કેટલા પળાય છે, તે તો સૌ જાણે છે. પણ ખેડૂતોના દેવા માફ કરવાના વચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.ખેડૂતોના દેવા માફ કરીને દેશના અર્થતંત્ર પર બોજો વધારવો, દેશની નાણાકીય ખાધમાં વધારો થાય, એકતરફ બેંકોની કથળેલી હાલત … Read More
-
ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ વિમાનની ખરીદીના નિર્ણયની પ્રqક્રયા અંગે શંકા કરવાનું કોઇ કારણ નથી એમ જણાવીને સુપ્રીમ કોર્ટે રુ.58,000 કરોડના સોદામાં કથિત ગેરરીતિની તપાસ કરવાની વિનંતિ કરતી બધી અરજી ફગાવી દેતા ભાજપને આેક્સિજન મળ્યો છે તેમ કહેવામાં અતિશયોકિત નથી. આ સોદામાં કોઈ ખાનગી કંપનીની વ્યાવસાયિક તરફેણ કરવામાં આવી હોવાના નક્કર પુરાવા નથી તેવું સ્પષ્ટ … Read More
-
સામાન્ય રીતે ન્યાયધીશો જાતિ કે ધર્મ અંગે કોઈ પ્રકારની ટિપ્પણી કરતા હોતા નથી પણ તાજેતરમાં મેઘાલય હાઇકોર્ટના ન્યાયધીશે હિન્દુરાષ્ટ્ર શબ્દ પ્રયોગ કરીને એક નવા જ પ્રકારની ચર્ચાને જન્મ આપ્યો છે. આસામમાં નેશનલ રજિસ્ટર સિટિઝન્સના મુદ્દે મેઘાલય હાઇ કોર્ટના જજ સુદીપ રંજન સેને વ્યકત કરેલા હિન્દૂ રાષ્ટ્ર અંગેના આકરા મંતવ્યથી વિવાદ ઊભો થયો છે. એનઆરસીને ખામીયુક્ત … Read More
-
દિલ્હીમાં ડંકો વગાડનારી સરકારે રામ મંદિર બાંધવાનું વચન પાળ્યું નથી તેવું જાહેરમાં કહીને આર.એસ.એસ.દ્વારા સરકાર સામે ખુંું યુધ્ધ શરુ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગે છે. આર એસ એસના વરિષ્ઠ નેતા સુરેશ ભèયાજી જોશીએ ભાજપ પર અયોધ્યામાં રામ મંદિરના નિમાર્ણના વચનનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે એવી માગણી કરી હતી … Read More
-
પ્રજાને પાણી, રસ્તા, લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઆે આપવાની જવાબદારી જે તે તંત્રની છે પણ મહદઅંશે એવું જોવા મળ્યું છે કે આવી સુવિધાઆે આપવામાં તંત્ર નિષ્ફળ નીવડતું હોય છે અને તેને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. રસ્તાઆે પર ખાડાઆેને કારણે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 15,000 જણના થયેલા મોતને દેશની સુપ્રીમ કોર્ટે … Read More