Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Avasan Nondh
રાજકોટ
અમદાવાદ
જામનગર
ભાવનગર
પોરબંદર
ભૂજ-કચ્છ
 
દુ:ખદ પ્રસંગમાં મોબાઇલ ફોન બંઘ રાખવો એ સદગત ને સચી શ્રધ્ધાંજલી છે.
Rajkot ૨૦/૦૫/૨૦૧૩ (સોમવાર)
   
 

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ વાંકાનેર હાલ રાજકોટ સ્વ.જાદવભાઇ મુળજીભાઇ ત્રિવેદીના પુત્ર અશ્ર્વિનભાઇ (ઉ.વ.૫૦) તે પિયુષભાઇ, હિતેષભાઇ તેમજ શર્મિલાબેનના મોટાભાઇ અને જય તથા રાજના પિતાશ્રી તેઓ જામદુધઇવાળા મણીશંકર જાદવજી જાનીનું તા.૧૯–૫ને રવિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૨૩–૫ને ગુરૂવારના રોજ શ્યામનગર મેઇન રોડ, બિલેશ્ર્વર મહાદેવના મંદિર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે સાંજના ૫થી ૬ દરમિયાન રાખેલ છે.
રાજકોટ: નડાળા નિવાસી હાલ રાજકોટ મોહનભાઈ વાલાભાઈ નાથાણી (ઉ.વ.૭૩) તે નરેશભાઈ, સંજયભાઈ તથા સવિતાબેન હસમુખભાઈ વસોયા અન ગીતાબેન મનસુખભાઈ વસોયાના પિતાશ્રીનું તા.૧૮ને અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૦ને સોમવારે સાંજે ૪–૩૦થી ૬ પ્રશાન્તી ફલેટસ ૩, ઘનશ્યામનગર કાલાવડ રોડ, વ્રજ પરિક્રમાવાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: ગુણવંતરાય રૂપારેલીયા ઉ.વ.૭૫ તે સ્વ. ઓધવજીભાઈ ભવાનભાઈ રૂપારેલીયાના પુત્ર તે ભરતભાઈ, રાજેશભાઈ તથા રજનીભાઈના પિતાશ્રી અને સ્વ. વિરચંદભાઈ પિતાંબર રાયચુરા ખરેડીવાળાના જમાઈનું તા.૧૯ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી બન્ને સાથે તા.૨૦ને સોમવારે સાંજે ૫ કલાકે, પંચનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.
અમરેલી: અમરેલી નિવાસી હાજી સતારભાઈ મામદભાઈ ડેરૈયા ઉ.વ.૬૫ તે મુંબઈ (કુર્લા)વાળા હાજી અબ્દુલભાઈ ડેરૈયાના નાના ભાઈનું અવસાન થયું છે. તેની જીયારત આવતીકાલ તા.૨૧ને મંગળવારના રોજ મદિના મસ્જીદ બહારપુરા અમરેલી ખાતે તથા ઔરતો માટે ઘાંચી જમાત ખાના ચાંદની ચોક અમરેલી ખાતે રાખેલ છે.
જસદણ: ગુર્જર સુથાર જયાબેન મનસુખભાઈ તલસાણીયા (ઉ.વ.૭૫) તે નરોત્તમભાઈ, જેન્તીભાઈના ભાભી તે વિનુભાઈ, દિલીપભાઈ, મહેશભાઈ, સંજયભાઈના માતુશ્રીનું તા.૧૮ના રોજ જસદણ મુકામે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ લાતી પ્લોટ ૩૪ તેમના નિવાસ સ્થાન ખાતે સાંજે ૪થી ૬ જસદણ ખાતે રાખેલ છે.
વીરપુર (જલારામ): નંદુબહેન પોપટભાઈ ધામેલીયા (ઉ.વ.૯૦) તે નરસીભાઈ, છગનભાઈ, ગોરધનભાઈ (રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ)ના માતુશ્રીનું તા.૧૯ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૨૩ને સાંજે ૪થી ૭ અમારા નિવાસ સ્થાન સતીમા રોડ, વીરપુર (જલારામ) ખાતે રાખ્યું છે.
મોરબી: રંગપર નિવાસી રાણા વેરૂભા વરસાજી (ઉ.વ.૯૧) તે વેરૂભા (મહામંત્રી તાલુકા ભાજપ), બચુભા, અજયસિંહ બચુભાના દાદાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ના ગુરૂવારે સાંજે ૪–૩૦થી ૬–૩૦ તેમના નિવાસ સ્થાન રંગપર ગામે રાખેલ છે.
ગોંડલ: પાર્વતીબેન દુદાભાઇ ઠુંમર (ઉ.વ.૮૯) તે રાજાભાઇ, જેરામભાઇ, ગીરધરભાઇ, રજનીકાંતભાઇ, જયંતીભાઇ, રમેશભાઇ, હેમીબેન તથા કાંતાબેનના માતુશ્રી તે બકુલભાઇ, જયેશભાઇ, દિપેનભાઇ, આશિષ, સ્વ. સંદિપભાઇ, કૌશિકભાઇ, નિલકંઠભાઇ, બ્રિજેશભાઇ તથા હાદિર્કભાઇના દાદીમાનું તા.૧૮–૫ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૦–૫ને સોમવારે સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ગુંદાળા રોડ, ગણેશનગર–૨ મોમાઇ ડેરીવાળી શેરી, ગંગોત્રી સ્કૂલ પાસે, ગોંડલ ખાતે રાખ્યું છે.
ઉના: ગીતાબેન દિલીપભાઈ કમવાણી (ઉ.વ.૪૦) તે દિલીપભાઈ જેઠાભાઈ કમવાણીનાં પત્ની તથા વિજયભાઈ અને અનિલભાઈ (વિજય ટ્રેડીંગ કાું.ઉનાવાળા)ના ભાઈનાં પત્ની તે પાર્થ અને પ્રેમનાં માતુશ્રીનું તા.૧૭ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૦ને સોમવારે સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્થાન તુલસીધામ સોસાયટી ઉના મુકામે રાખ્યું છે

 

 

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.