જામનગર : સ્વ. છોટાલાલ માધવજી દોશીના પત્ની ગં.સ્વ. ક્રાંતાબેન (ઉ.વ.૮૩) તે કિશોરભાઇ, ભાવિક, નિરંજના, રેણુંકા, કાનનના માતા તેમજ મલય, ડીમ્પલ અને મિહીરના દાદીમાંનું તા.૨૨૨૦૧૨ના દિને અવસાન થયુ છે. સદગતનું ઉઠમણું તા.૩૨૨૦૧૨ના સાંજે ૪ વાગ્યે, મોટા ઉપાશ્રય, લાલબાગ સામે, ચાંદી બજાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર : યોગેશ જનકપ્રસાદ બક્ષી (ઉ.વ.૬૩) તે આનદં તથા નૌકાના પિતા તથા કલ્પનાબેન (આર્યસમાજ)ના પતિ, તે સ્વ. જીતેન્દ્રભાઇ, જનાર્દનભાઇ (જે.એમ.સી) તથા હરીહરભાઇ (હોમગાર્ડઝ)ના નાનાભાઇ તથા ડો. કેયુર બક્ષીના કાકાનું તા.૨૧૨૨૦૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા ભાઇઓ તથા બહેનો માટે તા.૪૧૨૨૦૧૨ના રોજ સાંજે ૫.૩૦ થી ૬.૦૦ કલાકે નર્મદેશ્ર્વર મહાદેવ મંદિર પંચવટી સોસાયટી ખાતે રાખેલ છે
|