Business Lattest News
-
ઈશા અંબાણીની સગાઈનું આયોજન અંબાણી પરીવારે ઈટલીમાં કર્યું છે. આ સગાઈને ડ્રીમ ઈન્ગેજમેન્ટ બનાવવામાં મુકેશ અંબાણી અને નિતા અંબાણીએ કોઈ કમી રાખી નથી. ઈશા અંબાણીની સગાઈની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ સાથે જ એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં ઈશા અંબાણી પ્રિન્સેસની જેમ પોતાના પિતાનો હાથ પકડી … Continue reading Read More
-
ગુજરાતમાં તા. 1-10-18 થી 50,000 રુા.થી વધુ કિંમતના માલસામાનની હેરફેર માટે જીએસટી ધારા હેઠળ ઈ-વે બિલનો અમલ ફરજિયાત બનશે. જોકે, એક જ શહેરમાં માલસામાનની હેરફેરને ઈ-વે બિલમાંથી મુિક્ત આપવામાં આવી છે. જીએસટીના નિયમ 138 (14)/ 13-12 હેઠળ સ્ટેટ ટેક્સ કમિશનર તથા સેન્ટ્રલ ટેક્સ ચીફ કમિશનરે બહાર પાડેલા અધિકૃત જાહેરનામા મુજબ માલસામાનની હેરફેર સંદર્ભે એક શહેરથી … Read More
-
રિલાયન્સ જીઆે ઈન્ફોકોમે જુલાઈમાં 1.117 કરોડ મોબાઈલ ગ્રાહકો ઉમેરવાનો વિક્રમ સ્થાપ્યો હતો અને દેશના તેજીમય બ્રાેડબેન્ડ માર્કેટમાં લગભગ અડધું બજાર કબજે કરી લીધું હતું. જુલાઈના અંતે રિલાયન્સ જીઆેના કુલ ગ્રાહકોની સંખ્યા 22.7 કરોડે પહાેંચી ગઈ છે. જયારે વોડાફોન 22.7 કરોડ જયારે આઈડિયા સેલ્યુલરના ગ્રાહકોની સંખ્યા 22 કરોડ હતી અને ટેલિકોમ રેગ્યુલેટરી આેથોરિટી આેફ ઈન્ડિયા (ટીઆરઈએઆઈ) … Read More
-
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ટૂંક સમયમાં સસ્તું થવાની શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફંડ હાઉસિસ દ્વારા રોકાણકારો પાસેથી લેવાતાં ચાર્જિસ કે ફીમાં સેબી મોટા પાયે ફેરફારની યોજના ધરાવે છે. તેને લીધે ઈક્વિટી મ્યુ ફંડ્સમાં રોકાણનો કુલ ખર્ચ સરેરાશ 10-25 ટકા ઘટનાવી શકયતા છે. જેમાં સૌથી વધુ ઘટાડો લાર્જકેપ ફંડમાં થવાનો અંદાજ છે. સેબી મિસ-સેલિંગને અટકાવવા મ્યુ … Read More
-
શેરબજાર અને કોપાેૅરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આઈઆઈપી ગ્રાેથનાે આંકડો આજે જારી કરી દેવામાં આવ્યો હતાે. આ આંકડો જુલાઈ મહિના માટેનાે જારી કરવામાં આવ્યો હતાે. જૂન મહિનામાં આઈઆઈપી ગ્રાેથનાે આંકડો 6.9 ટકા હતાે જે જુલાઈ મહિનામાં ઘટીને 6.6 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદીના પરિણામ સ્વરુપે આ અસર થઇ છે. … Read More
-
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે ડિફોલ્ટ થઇ ચૂકેલી કંપ્નીઓના કેટલાંક પ્રમોટર્સ હજુ પણ સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉઠાવાની કોશિષમાં લાગ્યા છે. રાજને તેની સાથે જ એમ પણ કહ્યું કે જ્યુડિશરીને ડિફોલ્ટરોની ખોખલી દલીલોવાળી અપીલોને પ્રોત્સાહનથી બચાવા જોઇએ. રાજને સંસદીય સમિતિના નામે પત્રમાં લખ્યું છે, મોટા કોર્પોરેટ્સ વિવાદાસ્પદ અને કયારેક-કયારેક નકલી અપલી દ્વા Read More
-
ડોલર સામે આજે તો રૂપિયો જાણે કે દંડવત કરતો હોય તેવી રીતે સતત ઘસારો યથાવત રહેવા પામ્યો છે. આજે ઉઘડતી બજારે 26 પૈસા તૂટયા બાદ સૌથી નીચલી સપાટીએ પહાેંચી ગયો છે. બીજી બાજુ શેરબજારમાં પણ કડાકા બાદ રિકવરી જોવા મળી રહી છે. રૂપિયાનો ઘસારો અટકવાનું નામ લેતો નથી અને રોજ તે રેકોર્ડ નીચલા સ્તરે પહાેંચી … Read More
-
છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેરબજારમાં પ્રવત} રહેલી તેજીનો ટ્રેન્ડ આજે પણ યથાવત રહેતાં સેન્સેક્સ 39000ની સપાટી નજીક પહાેંચી ગયો છે. બીજી બાજુ નિફટીએ પણ આગેકૂચ કરતાં નવી સપાટી બનાવી છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે 223 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 38918 અને નિફટી 66 પોઈન્ટના ઉછાળા સાથે 11758 ઉપર કારોબાર કરી રહ્યાે છે.મેટલ, ફામાર્, … Read More
-
શેરબજારમાં આજના ટ્રેડિગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોક 1.27 ટકાના ઉંચા દરે હતા અને એ સાથે જ તેની ટોટલ વેલ્યું રૂા.8 લાખ કરોડની થઈ છે. જયારે આ ફિલ્ડમાં તેના કટ્ટર હરિફ ટીસીએસ કંપનીની મારકેટ વેલ્યુ રૂા.7,77,870 કરોડ જેટલી આંકવામાં આવી છે. ચાલુ વર્ષના જુલાઈ માસમાં જ મુકેશ અંબાણીની આ કંપનીએ 100 અબજ ડોલરનો મારકેટ કેપિટલાઈઝેશનનો આંક વટાવી … Read More
-
ભારતીય એરલાયન્સ નાણાકિય રીતે મુશ્કેલીનો સામનો કરી રહી છે પરંતુ પ્રવાસીઆેનો ટ્રાફિક સતત વધી રહ્યાેછે. જુલાઈમાં આ ટ્રાફિક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 20.82 ટકાના દરે વધ્યો હતો. સામાન્ય રીતે, જુલાઈ મહિનો એરલાઈન કંપનીઆે માટે નરમ રહેતો હોય છે. ડાયરેકટરે જનરલ આેફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, જુલાઈમાં ભારતીય એરલાયન્સે … Read More