આવતીકાલે ૧૦મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સદભાવના ઉપવાસ તિર્થનગરી પાલિતાણામાં યોજાવાના છે. તે લઈને વહિવટી તંત્રને ભાજપના આગેવાનો દ્રારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત પાંચથી વધુ પ્રધાનો અને અન્ય રાજકીય આગેવાનો વિવિધ ધર્મના |