સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇએ રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચદં કટારિયા સામે ચાર્જશીટ રજૂ કરતાં તેના વિરોધમાં ભાજપ દ્રારા આજે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને રાયના અનેક હિસ્સાઓમાં સફળતા મળી હોવાનો દાવો ભાજપે કર્યેા છે.