નેપાળ ભારતની રૂા. ૫૦૦ અને રૂા. ૧,૦૦૦ની નોટ પરથી પ્રતિબધં ઉઠાવશે
ભારતની .૫૦૦ અને .૧,૦૦૦ના મૂલ્યની ચલણીનોટો પરનો પ્રતિબધં ઉઠાવી લેવા અંગે નેપાળ વિચારણા કરી રહ્યું છે. ભારતના વાણિય સચિવ રાહત્પલ ખુલ્લર અને નેપાળના વાણિય સચિવ પુષોત્તમ ઓઝા વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ભારતની .૫૦૦ અને .૧,૦૦૦નાં મૂલ્યની ચલણીનોટોને નેપાળમાં કાયદેસર ગણવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નેપાળે લગભગ એક દાયકા અગાઉ એટલે કે જૂન ૨૦૦૦માં ભારતની .૫૦૦ની ચલણીનોટો પર પ્રતિબધં મૂકયો હતો. ભારતની .૫૦૦ અને .૧,૦૦૦નાં મૂલ્યની ચલણીનોટો નેપાળમાં ગેરકાયદે ગણાતી હોવાથી ભારતમાં કામ કરતા નેપાળીઓને મહેનતના પયિા નેપાળ મોકલવામાં મુશ્કેલી પડતી હોવાને લીધે તેમણે આ માગણી કરી છ