Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૦૭/૦૨/૨૦૧૨ (મંગળવાર)
 

લાલુર માર્કેટીંગ યાર્ડું કામ ત્રણ દિવસ બંધ રહેશે

  $  
 
 
Top of page
સિદસર ધામ ખાતે ઉમિયાનગરમાં તા.9 થી 11 દરમ્‌યાન માઁ ઉમિયા રજત જંયતિ મહોત્સવને કારણે આગામી તા.9 થી 11 દરમ્‌યાન લાલપુર માર્કેટીંગ યાર્ડનું કામ બંધ રાખવા સતાવાળઓએ નિર્ણય કર્યો છે.
સિદસરમાં ઉમિયાનગરમાં યોજાયેલા આ મહોત્સવમાં મોટાભાગના ખેડૂતો ભાગ લેવાના હોય તે માટે માર્કેટીંગ યાર્ડનું કામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પણ ત્રણ દિવસ દરમ્‌યાન પોતાનો માલ સામાન ન મોકલવા જણાવાયું છે.
જો કે જિલ્લાના મોટાભાગના યાર્ડોમાં તા.9 થી 11 દરમ્‌યાન માલસામાનની આવક સાવ ઓછી રહે તેવી સંભાવના છે.
Åd_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

દેશી ઘીના હાટ ગણાતા ખંભાળીયામાં ફુડ વિભાગ ત્રાટકયું: નમુનાઓ લેવાયા

  ભણગોરના બે શકમંદોને રાજકોટની લૂંટ પ્રકરણમાં ઉઠાવી જતી પોલીસ
  ખંભાળિયાના એએસઆઇ ગુન્હાહીત બેદરકારી સબબ સસ્પેન્ડ
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.