Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૦૮/૦૨/૨૦૧૨ (બુધવાર)
 

ધૂંવાવની રૂા.૧૦ કરોડની જમીન કૌભાંડમાં હાઇકોર્ટ તપાસ સામેનો મનાઇ હુકમ ઉઠાવી લીધો

  $  
 
 
Top of page
જામનગર જિલ્લાના ધંૂવાવમાં રૂા.૧૦ કરોડની જમીનની માલિકોને અધં દર્શાવી રૂા.૧.૯૫ કરોડની કિંમતનો બોગસ સાટાખત કરાર ઉભો કરી કૌભાંડ કરવાના ગુનામાં પોલીસ તપાસ સામે લદાયેલા મનાઉ હુકમ હાઇકોર્ટે હટાવી લેતાં ફરી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થતાં કૌભાંડીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગત મુજબ ધૂવાંવનાં પરબતભાઇ ભંડેરીએ પોતાના ભાઇઓ સાથેની સંયુકત માલિકીની રેવન્યુ સર્વે ન.ં ૬૨૦ પૈકી ૧માં આવેલી ૫૦ વીધા જમીન વેચવા નિર્ણય કર્યેા હતો. આ માટે જીવા હરસુર કુવાડીયા નામના શખસને આ બાબતે જાણ થતાં તેણે પરબતભાઇનો સંપર્ક કર્યેા હતો અને તેની સાથે રૂા.૧૦ કરોડમાં જમીનનો સોદો નક્કી થયો હતો.
આ જમીનના વેચાણ કરાર થયા બાદ પરબતભાઇ અને તેના ભાઇ અધં હોવાનું દર્શાવી જમીનની કિંમત રૂા.૧,૯૫,૩૫,૦૦૦ દર્શાવી બોગસ સાટાખત કરાર બનાવાયો હતો. એટલું જ નહીં મોડપર સેવા સહકારી મંડળીનો બોગસ બોજો દર્શાવી કૌભાંડ આચરાયું હતું.
જેના પરબતભાઇ ભંડેરીએ જીવા કુવાડીયા, દિલીપ પાનસુરીયા, ઇસ્માઇલ વકીલ સહિતના વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેની સામે જીવા કુવાડીયાએ દીવાની કોર્ટમાં દાવો દાખલ કર્યેા હતો અને પોતાની સામેથી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અન્વયે હાઇકોર્ટ તપાસ સામે મનાઇ હુકમ ફરમાવી ફરિયાદીને બન્ને પક્ષના વકીલોની દલીલો ધ્યાને લઇ હાઇકોર્ટના જસ્ટીસ અનંતભાઇ દવેએ તપાસ સામેનો મનાઇ હુકમ હટાવી લેતાં પુન: પોલીસ તપાસ શરૂ થતાં કૌભાંડીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ કેસમાં પરબત ભંડેરી વતી વકીલ સુરેશભાઇ ફળદુ અને અમદાવાદના તેજશ બારોટ રોકાયા હતાં.

Åd_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 
  જામનગરમાં કોંગ્રેસનું ટોલટેકસ વિરોધી અભિયાન: સહી ઝુંબેશને બહોળો પ્રતિસાદ
  જામનગરમાં પ્રમુખ–ઉપપ્રમુખની ચૂંટણીમાં મનદુ:ખના મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
  જામનગરમાં માથાના દુ:ખાવાથી કંટાળી તરૂણીનો આપઘાત
  જિલ્લામાં નવા મતદાન મથકોને ચૂંટણી પંચની મંજૂરી
  ધૂંવાવની રૂા.૧૦ કરોડની જમીન કૌભાંડમાં હાઇકોર્ટ તપાસ સામેનો મનાઇ હુકમ ઉઠાવી લીધો
  જામ્યુકો દ્રારા સુચિત બજેટમાં નખાયેલા રૂા.૭.૮૯ કરોડના કરવેરા પાછા ખેંચો : નગરસેવક
  રેશનકાર્ડમાં નામ સૂધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધીની જરૂર નથી: ડીએસઓ

 

Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.