Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
વીરપુરના જયસુખરામ બાપાની તબિયત સુધારા પર
     
 

વીરપુરના જલારામ બાપા પરિવારના મોભી એવા જયસુખરામ બાપાની તબિયત અચાનક લથડી હતી. તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં રાજકોટની સ્ટલિગ હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું ડો.ચિરાગ માત્રાવડીયાએ જણાવ્યું હતું. આ અંગેની જાણ થતાં ભકતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું તેમના ભકતો સ્ટલિગ હોસ્પિટલ ખાતે તેમની ખબર અંતર પૂછવા દોડી ગયા હતાં.
વીરપુરના જલારામ બાપા પરિવારના જયસુખરામબાપાને છેલ્લા એક સાહથી શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમની તબિયત અચાનક લથડી હતી અને સારવાર માટે તેમને રાજકોટની સ્ટલિગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સ્ટલિગ હોસ્પિટલના ડો.ચિરાગ માત્રાવડીયા કે જેઓ જયસુખરામ બાપાની સારવાર કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે, ૮૩ વર્ષના જયસુખરામ બાપાની તબિયત હાલ સુધારા ઉપર છે.
જયસુખરામ બાપાને ફેફસામાં ન્યુમોનિયા હોવાથી શ્ર્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. હજુ પણ તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં મોરારીબાપુ તેમજ ગોંડલના હરીચરણદાસજી તેમની ખબર પૂછવા રાજકોટ દોડી આવ્યા હતાં તેમજ જયસુખરામ બાપાના ભકતોને પણ આ અંગેની જાણ થતાં સ્ટલિગ હોસ્પિટલ ખાતે તેમના ભકતો જયસુખરામ બાપાની તબિયત પૂછવા દોડી આવ્યા હતાં. હજુ પણ જયસુખરામબાપાને સારવાર માટે સ્ટલિગ હોસ્પિટલમાં થોડા દિવસ રાખવામાં આવશે તેમ તબીબો જણાવી રહ્યા છે

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

મોરબી–વાંકાનેર માટે અલગ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવા સરકારમાં દરખાસ્ત

મોરબી સિરામિક ઉધોગમાં ભૂકંપ: ત્રણ એસો.ના પ્રમુખના એકાએક રાજીનામા

  અજંતા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ પટેલની તબિયત સુધારા ઉપર
  મોરબીમાં સતત બીજા દિવસે ટ્રાફિક વોર્ડન પર પાંચ શખસોનો હુમલો
  ગોંડલનાં કમર કોટડા ગામે બે કોળી પરિવાર વચ્ચે ધિંગાણુ:ં ત્રણ ઘાયલ
  વાંકાનેરના પરિણીત કોળી યુવાને ગળેફાંસો ખાધો
  મોરબી રફાળેશ્ર્વર નજીક અજાણ્યા વાહનની હડફેટે કોળી વૃધ્ધનું મોત
  મોરબીના લાલપર ગામે માનસિક બિમારીથી કંટાળી પટેલ કોન્ટ્રાકટરનો ગળાફાંસો ખાઈ આપઘાત
  મોરબીમાં સંતાન સુખ ઝંખતી મહિલાઓની શારીરિક છેડતી કરતા ઢોંગીનો ભાંડો ફૂટયો
  જેતપુર નજીક બે બાઈક અથડાતા એકનું મોત: બેને ઈજા
  કાલે સૌરાષ્ટ્ર્રભરમાં મુસ્લિમ સમાજ દ્રારા ઈદ એ મિલાદુન્નબીની ઉજવણી
  વીરપુરના જયસુખરામ બાપાની તબિયત સુધારા પર
  વાંકાનેરમાં પાટા ક્રોસ કરવા જતાં ટ્રેન હડફેટે વાળદં યુવાનનું મોત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.