તળાજાના ડુંગળીના કારખાનામાં મહુવા અને ઉમણીયાવદરના ચાર શ્રમિકો દાયા : બે ગંભીર
આગની લપેટમાં આવી ગયેલા શ્રમિકોને તળાજાથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા : રૂપિયા ૪.૭૫ લાખનું નુકશાન