Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Vanchan Vishesh
l¡ë\ V$uàk
hp_Nu
âp„kNuL$
A¡fpDÞX$ ^ L$ÞV²$u
L|$sylg

Kutuhalkaka


Äep„ sd¡ S> khp£`fu R>p¡, A¡hp "ApS>L$pg'_p hpQL$ rdÓp¡ sdpfp fp¡Æ„v$p Æh_ ìehlpfdp„\u Dv¹$chsp âñp¡_p DÑfp¡ sd_¡ dm¡ A_¡ sdpfp¡ op_ rhõspf h^¡ A¡V$gp dpV¡$ _hy„ _hy„ ÅZhp_p Apie\u _uQ¡_p kf_pd¡ sd¡ sdpfp¡ âñ dp¡L$gu iL$p¡ R>p¡. A¡_p DÑfp¡ "ApS>L$pg'dp„ dmi¡. ìe[¼sNs DÑfp¡ Ap`hp iL$e _\u. A¡L$ hMs A¡L$ S> âñ `|R>hp¡. sd¡ sdpfp âñp¡_p byrÙNçe, kyê$rQ`|Z®, op_ `p¡jL$ A_¡ sL®$ k„Ns DÑfp¡ hp„Qhp dpNsp lp¡ sp¡ "ApS>L$pg' r_erds hp„Qp¡. âñp¡Ñf_p "Ly$s|lg' rhcpN_u apBg b_phu k„N°l L$fp¡. A¡ sdpfu àg¡Tfb|L$ b_u S>i¡.

 
 

âñp¡ dp¡L$ghp_y„ kf_pdy„ :
qv$ìeL$p„s `V¡$g
"Ly$s|lg L$pL$p'

"Ly$s|lg'-ApS>L$pg,
Arc_h ag¡V$k-bu',
N°pDÞX$ agp¡f, qv$ìed `pL®$,
Mp¡qX$epf L$p¡gp¡_u kpd¡,
A¡fp¡X²¡$d fp¡X$,
Åd_Nf-6.

ap¡_ _„.
(0288) 2710244 dp¡.93281 04620

Kutuhal 10/05/2011 (d„Nmhpf)
 

rhsphp¡ _l] sdpfp Ad|ëe kde_u `mp¡... `Z A¡L$hpf "Ly$s|lg L$pL$p'_¡ ê$bê$ dmp¡...!

  ApS>L$pg L$p¡[ëdõV - ""Ly$s|lg L$pL$p''  
 

શરારા

આપણા સામાન્ય જ્ઞાનનું અધઃપતન

વિદ્યાર્થીઓની વાત તો ઠીક શિક્ષકોનો વિરાટ સમૂહ સામાન્ય જ્ઞાનનો અભાવ વેઠી રહૃાો છે. આરબોએ છઠ્ઠી સદીમાં પેલેસ્ટાઈન જીતી લીધું અને યહદી પ્રજાને હાંકી કાઢીએ કોને ખબર છે? રશિયામાં સામ્યવાદી ક્રાન્તિકારીઓએ ઝાર નિકોલસ સામે આંદોલન ચલાવ્યું એ વિશે બે વાકયો કોણ બોલી શકશે? આસામનું સરેરાશ વાર્ષિક ચાનું ઊત્પાદન કેટલુ અને ભારતની જરૂરિયાત કેટલી? ૧૯૧૦માં ઈંગ્લેન્ડની રાજગાદીએ આવેલો પંચમ જયોર્જ રાણી વિકટોરીયાનો પુત્ર હતો કે પૌત્ર ? આ અને આવા અનેક પ્રશ્નો સાથેનો નવી પેઢીનો સંબંધ અફસોસજનક રીતે તૂટી ગયો છે. વિશ્વનો ઈતિહાસ અને વિશ્વની ભૂગોળ ન જાણતા હોઈએ તે આ યુગમાં કેમ ચાલે ? આ જ કારણ છે કે આપણા વિદ્યાર્થીઓ જાહેર સ્પર્ધિત્મક પરીક્ષાઓમાં ગોથા ખાય છે. વાર્ષિક પરીક્ષાઓની ટકાવારી પાછળ અને વધેલા સમયમાં મનોરંજન વતા મોબાઈલ પાછળ ઘેલી થયેલી પ્રજાના સામાન્ય જ્ઞાનનું ઘોર અધઃપતન થયુ છે એ હકીકત સ્વીકારીને એકડે એકથી એ દિશામાં નવી પેઢીને સજજ કરવાની અને શૈક્ષણિક સૂત્રધારોએ સજજ થવાની હવે તાતી જરૂરિયાત છે.

- ભરાડ ફાઊન્ડેશન રાજકોટ દ્વારા પ્રકાશિત ગિજુભાઈ ભરાડના પુસ્તકમાંથી

Top of page

સપ્તાહની શાયરી
કામ કરો એસા, કિ પહેચાન બનજાયે,
કદમ અૈસે ચલો, કિ નિશાન બનજાયે,
યહાં જદગી તો સબ કાટલેતે હૈ,
જદગી જીઓ તો અૈસી, કિ મિસાલ બનજાયે...

પ્રશ્ન ઃ રાત્રે દહ અને દિવસે ઊંઘ બન્ને સારાં નહી, એ માન્યતા સાચી છે?
- જતીન પટેલ, પોરબંદર
ઊત્તર ઃ દહ પિત્ત કરે છે એમ આયુર્વેદ કહે છે, તેથી છાસ સારી, અથવા દહમાં સાકર, મીઠું, મધ, ગોળ, આંબળાં કે મગની દાળ, પ્રકાૃતિને રૂચે તે મેળવીને દહ ખાવું. છાસ શ્રેષ્ઠ છે. એકલું દૂધ ન પચે તે દૂધ અને દહ ભેગાં કરીને પી જુએ. મંદ એટલે મોળું દહ પણ સારૂ તે પણ ન પચે તો ખોટું દહ ફોલીક એસીડને કારણે પાચક હોય, પણ પિત્ત અને કફ કરે છે. અતિ ખાટું દહ ન જ ખાવું. સાકર કે મધ સાથે મેળવેલું દહ પિત્ત નહિ કરે અને સ્વાદિષ્ટ લાગશે. છાશમાં મીઠું કે સધાલૂણ મેળવવું સારૂ. આપણા શાસ્ત્રમાં પંચામાૃત (દૂધ, દહ, ઘી, સાકર અને મધ)ને ઊત્તમ માનેલ છે. કારણ કે તે ગુણકારી છે. રાતે દહ ન લેવું. લેવું હોય તો પંચામાૃત બનાવવું અથવા છાશ બનાવવી.
દૂધ અને છાશ બન્ને વધુ માત્રામાં લેવા હિતાવહ નથી એ વિરોધી આહાર ગણાય જોકે વિરોધી આહાર ગણાય. જોકે વિરોધી આહારથી આપણે પહવાહ કરતા નથી. ફ્રડ સલાડ લેવાની તો આયુર્વેદ ઘસીને ના પાડે છે. પણ આપણે તો ફૂટ સલાડ ભરપૂર પીએ છીએ. પણ ‘ભોજનાંતે તક્રમમ’ એટલે કે આયુર્વેદીક કથનનું અક્ષરસઃ પાલન કરીએ છીએ. છાશમાં રહેલો ફોલીક એસીડ પાચનમાં મદદ કરે છે.

પ્રશ્ન ઃ સો કૌરવોના નામ જાણવા છે
એક જિજ્ઞાસુ વાચક - ભુજ
ધાૃતરાષ્ટ્રના પુત્રોના નામ ક્રમશ ઃ હતાં- દુર્યોધન સૌથી મોટો હતો અને સૌથી નાનો હતો યુયુત્સુ ત્યારાદ દુઃશાસન, દુસ્સહ, દુશ્શલ, જલસંઘ, સમાસહ, વદ, અનુવદ, દુદ્હર્ષ, સુબાહ, દુષ્પ્રઘર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, વિવિશતિ, વિકર્ણ, શલ, સત્વ, સુલોચન, ચિત્ર, ઊપચિત્ર, ચિત્રાક્ષ, ચારુચિત્ર, શરાસન, દુર્મદ, દુર્વિગાહ, વિવિત્સુ, વિકટાનન, ઊર્ણનાભ, સુનાભ, નંદ, ઊપંદ, ચિત્રબાણ, ચિત્રવમિર્, સુવમિર્, દુર્વિમોચન, આપોબાહ, મહાબાહ, ચિત્રાંગ, ચિત્રકુંડલ, ભીમવેગ, ભીમબળ, બલાકી, બલવર્ધન, ઊગ્રાયુધ, સુષેણ, કુંડધાર, મહોદર, ચિત્રાયુધ, નિષંગી, પાશી, વાૃંદારક, દઢસંઘ, જરાસંધ, સત્યસંધ, સદઃસુવાક, ઊગ્રશ્રવા, ઊગ્રસેન, સેનાની, દુષ્પરાજય, અપરાજિત, કુંડશાયી, વિશાલાક્ષ, દુરાધર, દઢહસ્ત, સુહસ્ત, બાતવેગ, સુવયિર્, આદિત્યકેતુ, બહવાશી, નાગદત્ત, અગ્રયાયી, કવચી, કથન, કુંડી, ઊગ્ર, ભીમરથ, વીરબાહ, અલોલુપ, અભય, રૌદ્રકમિર્, દઢરથાશ્રય, આનાધાૃષ્ય, કુંડભેદી, વિરાવી, પ્રમથ, પ્રમાથી, દીર્ધરોમા, દીર્ધબાહ, મહાબાહ, વ્યૂઢોરસ્ક, કનકઘ્વજ, કુંડાશી અને વિરજા ન્કયાનું નામ દુઃશલા હતું એ બધા ખૂબ જ શૂરવીર, યુદ્ધકુશળ તથા શાસ્ત્રોના વિદ્વાન હતા. ધાૃતરાષ્ટ્ર એ સમય પર યોગ્ય ન્કયાઓ સાથે બધાના વિવાહ કયિર્. દુઃશલાનો વિવાહ સમય આવ્યે રાજા જયદ્રથ સાથે થયો. જોકે જિજ્ઞાસુ વાચકને એવો પ્રશ્ન પણ થાય કે શું એક સ્ત્રીને સો બાળકો હોઈ શકે? પણ તમને યાદ હોય તો કુતૂહલમાં આપણે દક્ષિણ અમેરિકાની એક સ્ત્રીએ ૭૨ બાળકોને જન્મ આપ્યાની વાત લખી છે. એ સ્ત્રી હજી હયાત છે પણ એક પ્રસાૃતિમાં એક બાળકનો જન્મ થાય તો એ શકય નથી. પણ બેલડાં અને ત્રેલડા જન્મે તો એક શકય છે પણ આ ફાંટાબાજ કુદરત બધું જ શકય બનાવી શકે. બહ જ નાની ઊંમરે અને બહજ મોટી ઊમરે માતા બનનારના કિસ્સાઓ પણ આપણા ઘ્યાનમાં આવે છે.

પુત્રરત્નો
માતા-પિતા પુત્ર
(૧) કયાધુ-હિરણકશિપુ પ્રહલાદ
(૨) સુનીતી-ઊત્તાનપાદ ધ્રુવ
(૩) આર્યમ્બા-શિવગુરૂ આદ્ય શંકરાચાર્ય
(૪) ચંદ્રાદેવી-ક્ષુદિરામ ચેટર્જી રામકાૃષ્ણ પરમહંસ
(૫) સુભદ્રા-અર્જુન અભિમન્યૂ
(૬) સીતા-રામ લવકુશ
(૭) ભુવનેશ્વરી-વિશ્વનાથદત્ત સ્વામી વિવેકાનંદ
(૮) સુવર્ણલત્તા-ડો.કાૃષ્ણધનઘોષ અરવદ ઘોષ
(૯) ભાગીરથીબાઈ-મોરોપંત લક્ષ્મીબાઈ
(૧૦) પ્રભાવતીદેવી-જાનકીનાથ સુભાષચંદ્ર બોઝ
(૧૧) પુતળીબા-કરમચંદ ગાંધીજી મોહનદાસ
(૧૨) સ્વરૂપરાણી મોતીલાલ જવાહરલાલ નહેરૂ
(૧૩) લાડુબાઈ ઝવેરભાઈ વલ્લભભાઈ સરદાર પટેલ
આ માહિતીના પ્રેષક-વિનોદ અઘ્વર્યુ - બાલાસિનોર

આફ્રિકા ખંડનું સહરાનું રણ કેટલું મોટું છે?
- ચેતના જગતાપ-અમદાવાદ
દુનિયામ)ં સૌથી વિશાળ રણ એ સહારાનું રણ છે. આ રણ ૯,૪૦૦,૦૦૦ સ્કવેર કિ.મી. વિસ્તાર આવરે છે. સહારાના રણમાં આવેલા કેટલાક રેતીના ઢગ ૧૮૦ મીટરની ઉંચાઈ ધરાવે છે. સહારાના રણમાં ૫૦૦ જેટલાં પક્ષીઓની વિવિધ જાતો અને પ્રાણીઓ જોવા મળે છે. સહરાનો અર્થ જ મહાન રણ એવો થાય છે. છતાંય આપણે સહરાનું રણ બોલીએ છીએ. ગુજરાતનો ડાંગ પ્રદેશ જે છે એમાં જંગલો છે. જેને આપણે ડાંગનું જંગલ કહીએ છીએ. પણ ડાંગનો અર્થ જ જંગલ એવો થાય છે. રાત્રે મોટે ભાગે શાન્ત હોય છે. પણ રણની દુનિયા ઊલટી છે. રણમાં તો રાત્રે જ ચેતના દેખાય છે. સહરાના રણ પ્રદેશમાંય ઝાખરા જેવા વાૃક્ષોનાં નાના-મોટા ઝૂંડ દેખાય છે. પણ એવા વિસ્તારોય છે. જયાં દસકોઓ ચક્ર

Ly$s|lg L$pL$p_p âñp¡
 
ક્ષિપ્રાનદી પર કયું મોટું શહેર આવેલું છે ? જયાં રાજા વીર વિક્રમરાજ કરતો હતો ?
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનએ ગાંધીજી વિશે એવું આશ્ચર્યકારક વિધાન કહેલું તે કયું ?
બાંગ્લાદેશનો જન્મ કઈ સાલમાં થયો ? ત્યાર પછી પાકિસ્તાનના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા હતા ?
પુલિત્ઝર પુરસ્કાર કયો દેશ આપે છે ? અને તે શાને માટે અપાય છે ?
પાથ્વી પર કુદરતી રીતે મળી આવતાં તત્વો અને માનવ સર્જીત તત્વો કેટલા-બંને મળીને તત્વોની સંખ્યા
કેટલી ?
 

 

 
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.