Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Vanchan Vishesh
l¡ë\ V$uàk
hp_Nu
âp„kNuL$
A¡fpDÞX$ ^ L$ÞV²$u
L|$sylg

Kutuhalkaka


Äep„ sd¡ S> khp£`fu R>p¡, A¡hp "ApS>L$pg'_p hpQL$ rdÓp¡ sdpfp fp¡Æ„v$p Æh_ ìehlpfdp„\u Dv¹$chsp âñp¡_p DÑfp¡ sd_¡ dm¡ A_¡ sdpfp¡ op_ rhõspf h^¡ A¡V$gp dpV¡$ _hy„ _hy„ ÅZhp_p Apie\u _uQ¡_p kf_pd¡ sd¡ sdpfp¡ âñ dp¡L$gu iL$p¡ R>p¡. A¡_p DÑfp¡ "ApS>L$pg'dp„ dmi¡. ìe[¼sNs DÑfp¡ Ap`hp iL$e _\u. A¡L$ hMs A¡L$ S> âñ `|R>hp¡. sd¡ sdpfp âñp¡_p byrÙNçe, kyê$rQ`|Z®, op_ `p¡jL$ A_¡ sL®$ k„Ns DÑfp¡ hp„Qhp dpNsp lp¡ sp¡ "ApS>L$pg' r_erds hp„Qp¡. âñp¡Ñf_p "Ly$s|lg' rhcpN_u apBg b_phu k„N°l L$fp¡. A¡ sdpfu àg¡Tfb|L$ b_u S>i¡.

 
 

âñp¡ dp¡L$ghp_y„ kf_pdy„ :
qv$ìeL$p„s `V¡$g
"Ly$s|lg L$pL$p'

"Ly$s|lg'-ApS>L$pg,
Arc_h ag¡V$k-bu',
N°pDÞX$ agp¡f, qv$ìed `pL®$,
Mp¡qX$epf L$p¡gp¡_u kpd¡,
A¡fp¡X²¡$d fp¡X$,
Åd_Nf-6.

ap¡_ _„.
(0288) 2710244 dp¡.93281 04620

Kutuhal 19/07/2011 (d„Nmhpf)
 

rhsphp¡ _l] sdpfp Ad|ëe kde_u `mp¡... `Z A¡L$hpf "Ly$s|lg L$pL$p'_¡ ê$bê$ dmp¡...!

  ApS>L$pg L$p¡[ëdõV - ""Ly$s|lg L$pL$p''  
 

નામે 'માણસ'ની શાયરી
કેટલું સડયા પછી મરે છે માણસ,
ને બીજાનાં મરણ પર રડે છે માણસ,
ન કરજો વાત અહીં સાચા સંબંધોની
ડુબાડી બીજાને ખુદ કરે છે માણસ!
નથી આવતો છળ–પ્રપંચમાંથી ઊંચો,
છતાં વાત પરમાર્થની કરે છે માણસ!
કરી શકે છે ખૂન–ખરાબા મઝહબનાં નામે,
ખુદાથી પણ કયાં આજે ડરે છે માણસ.
રાહ કયાં જોઇ શકે છે પાનખરની
ભર વસંતે પણ કયારેય ખરે છે માણસ?
માણસ માણસ વચ્ચે સંબધં ઘણો પૂરાણો છે
તોયે કયાં માણસ માણસને સમજાયો છે!
અરે! બીજાને સમજાવવાની તો વાત શી કરવી?
યાં પોતે પોતાનાથી પણ અજાણ્યો છે
Top of page

આપણા શરીરમાં ખાંડ (શર્કરા) સ્યુગરનું પ્રમાણ કેટલું હોવું જોઇએ
ઉત્તર : મીઠાની જેમ લોહીમાં સમતોલ રહે છે. સામાન્ય રીતે ૧૦૦ કયુબિક સેન્ટીમીટર (ટૂંકમાં ૧૦૦ સી.સી.)માં ગ્લુકોઝ (શર્કરા)નું પ્રમાણ ૧૦૦ મિલિગ્રામ છે.
આનાથી પ્રમાણ વધવું કે ઘટવું ન જોઇએ. મિષ્ટ્રાન ખાધા બાદ એનું પ્રમાણ ૧૮૦ મિલિગ્રામ વધારે થઇ જતાં પેશાબ વાટે શરીર બહાર ફેંકાઇ જાય છે. ઉલટાનું જો એનું પ્રમાણ ૭૦ મિલિગ્રામ જેટલું થઇ જાય તો અશકિત, થાક, ભૂખની વેદના, ધ્રુજારી વગેરે હાઇપોગ્લાઇસમિક રી–એકશનના ચિન્હો આવી પડે છે.
જો એથી પણ ખાંડનું પ્રમાણ વધારે ઘટે તો પુષ્કળ પરસેવો, મોં પર ફિકકાસ, ઝડપી નાડી અને સન્નિપાત થઇ આવે છે. આ વખતે જો ગ્લુકોઝનું ઇન્જેકશન આપવામાં આવે તો મરણોન્મુખ દરદી એકદમ સાજો થઇ જાય છે. ગ્લુકોઝ (શર્કરા)નું કામ શરીરને શકિત આપવાનું છે. આથી તે સતત વપરાય છે. લોહીમાં તે સતત આવ્યા જ કરે છે. તે અત્યતં અને ચોકકસ રીતે ન વધારે પ્રમાણમાં કે જેથી શકિતદાતા દ્રવ્ય નકામું વેડફાઇ જાય, કે નહીં ઓછા પ્રમાણમાં કે જેથી શરીર વિશે મોટી કે નાની વિક્રિયાઓ ઊભી થાય.
શરીરમાંની વધારે પડી શર્કરા કામચલાઉ સંઘરવાનું સ્થાન ચામડી છે. લોહીમાં ફરતી શર્કરા શકિત માટે વપરાય તો તે શરીરના કાયમી સંઘરા માટે કલેજામાં ચાલી જાય તે વખતે તેનો પૂરવઠો ચામડીના કામચલાઉ સંઘરામાંથી લોહીને મળે છે.
પણ તે કાયમી સંઘરવાનું સ્થાન કલેજું અને માંસપેશીઓ છે. આનો આધાર ઇન્સ્યુલિન ઉપર છે. ઇન્સ્યુલિન એટલે અગ્ન્યાશય (પેન્કિયાસ)ના કોષસમૂહોનો આંતરાવ. એની મદદ વડે જ શર્કરા કલેજામાં સંઘરાય છે. સંઘરાયેલી શર્કરા ગ્લાઇકોજનના રૂપમાં હોય છે. તેમાંથી કલેજાના કોષોની ક્રિયાવડે ગ્લુકોઝ (શર્કરા)ના રૂપમાં ફેરવાઇને લોહીમાં ભળે છે અને શરીરમાં યાં જરૂર ઊભી થઇ હોય તે સ્થાનમાં પહોંચી જાય છે.
પુષ્કળ કાર્બેાહાઇડ્રેટવાળો ખોરાક લેવાથી કલેજામાં ગ્લાઇકોજનનો ભંડાર ભરાય છે. લાંબા સમયનો શ્રમ લેવાથી આ ભંડારા ઘટે છે. ખૂબીની વાત તો એ છે કે ગ્લાયકોજન લોહીમાં એટલા જ જરૂરી પ્રમાણમાં ભળે છે કે જે જરા પણ વધુ પડીને ગુરદા બહાર ફેંકાઇ જ જાય કે ઓછું પડીને હાઇપોગ્લાઇસિમિક ચિન્હો ઊભાં થાય.
આમ લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવવા માટે બે પરસ્પર વિરોધી બળો કામ કરે છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે ત્યારે કલેજામાંથી ગ્લાઇકોજનને બહાર લાવનાર સિમ્પોથેટિક જ્ઞાનતત્રં છે, પણ યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય ત્યારે તેને સંઘરાના રૂપમાં લઇ જવાનું કામ ઇન્સ્યુલિન ઉપાડે છે.
તે માટે જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ અપૂરતો થતો હોય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને તે ૧૮૦ મિલિગ્રામ થતાં ગુરદા વાટે શરીર બહાર ફેંકાઇ જાય છે

આપણે પાણી શા માટે પીવું પડે છે? તમે કહેશો કે તરસ લાગે એટલે, તો તરસ કેમ લાગે છે
– વિજય દવે, રાજકોટ
ઉત્તર : શરીરની ચામડી, માંસપેશીઓ સંકોચાય અને એમાંનું લોહી શરીરનાં અન્ય ભાગો–અંગોને જરૂર પડતાં પહોંચાડે છે ત્યારે આ ક્રિયામાં શરીરના જે ભાગો સંકોચાય છે ત્યાં લોહીની તંગી પડે છે. ત્યારે શરીરમાં જ રહેલું વધારાનું પાણી લોહીમાં ભળે છે અને લોહીનું પ્રમાણ જળવાય છે. પણ પાણી અને ક્ષારોનું શોષણ થતાં એની ખોટ ભરપાઇ કરવા માટે તરસની સંવેદના થાય છે.
પરિણામે સંદેવના તત્રં જ્ઞાનતંતુઓને ઉતેજે છે જે આપણને પાણી પીવા તરફ ઉધત કરે છે. એટલે આપણે તરસની સંવેદના અનુભવીએ છીએ. વળી શારિરીક પ્રવૃતિઓને કારણે શરીરના વિવિધ કોષો ઘસારો અનુભવતા નકામા બનતા નવા કોષોની જરૂર પડે છે. એના માટે પણ પાણી જોઇએ.
વળી આપણા આ શરીરમાંથી કોઇ પણ વસ્તુ બહાર કાઢવી હોય કે કોઇ પણ વસ્તુ અંદર દાખલ કરવી હોય તો એ પ્રવાહની મદદ વિના શકય નથી. પ્રસુતિ, ઇન્જેકશન, પેશાબ, જાજરૂ, વીર્યસ્ત્રાવ, ખોરાક વગેરે સમયે પ્રવાહની જરૂર પડે જ છે. એટલે આપણે પાણી ઉપરાંત દૂધ, દહીં, છાશ વગેરે લઇએ છીએ

 

Ly$s|lg L$pL$p_p âñp¡
 
'સાંગપો' શું છે? વ્યાખ્યા આપો
વિશ્ર્વના પ્રથમ ક્રી વડાપ્રધાન કોણ
ઘડિયાળના ચંદાને માત્ર બે જ લીટી દોરીને ત્રણ ભાગમાં એવી રીતે વહેંચો, કે જેથી દરેક
ભાગમાં આવતા સમયના આંકડાઓનો સરવાળો ૨૬ થાય
આ ચાર શબ્દોના અર્થ આપો. ઊર્ણનાભ, સ્નૂષા, યાળ અને શિબિક
'આઇસીઆઇસીઆઇ'નું પુરૂં રૂપ (ફુલફોર્મ) જણાવો
 

 

 
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.