જરૂર પડ્યે આંદોલનની ચીમકી
જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, ખડબા તથા વસંતપુર એમ ચાર ગામો ના ખેડૂતો ને સૌની યોજના નો લાભ મળતો નથી, જેથી ખેડૂતો-ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
આ પ્રશ્ને આ ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતની નેતાગીરી સમક્ષ લેખિતમાં તથા મૌખિક રજુઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગ્રામજનો એ ૧૦-૪-ર૪ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech