રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1540 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 91459 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1283 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 14 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 201949 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14287 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 96 દર્દીઓ છે જ્યારે 14191 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 183756 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે.
નવા કેસનું બ્રેકઅપ
અમદાવાદ કોપોરેશન 326
સુરત કોપોરેશન 221
વડોદરા કોપોરેશન 128
રાજકોટ કોપોરેશન 69
રાજકોટ 58
બનાસકાંઠા 57
સુરત 56
પાટણ 49
મહેસાણા 45
ગાંધીનગર કોપોરેશન 42
વડોદરા 41
ગાંધીનગર 39
ખેડા 30
જામનગર કોપોરેશન 29
પંચમહાલ 27
અમરેલી 26
ભરૂચ 26
મોરબી 24
અમદાવાદ 23
સાબરકાંઠા 21
આણંદ 20
સુરેન્રનગર 20
કચ્છ 19
મહીસાગર 18
ભાવનગર કોપોરેશન 16
દાહોદ 16
જામનગર 15
જુનાગઢ કોપોરેશન 12
ગીર સોમનાથ 9
બોટાદ 8
જુનાગઢ 8
નવસારી 7
અરવલ્લી 6
દેવભૂમી દ્વારકા 6
છોટા ઉદેપુર 5
નર્મદા 4
પોરબંદર 4
તાપી 4
ભાવનગર 3
વલસાડ 3
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationરાજકોટ : રામ મંદિર નિર્માણમાં CM રૂપાણીએ 5 લાખ, રમેશભાઇ ઓઝાએ 51 લાખનું દાન આપ્યું
January 22, 2021 01:40 PMરાજકોટ : ઝાકળની સફેદ ચાદર છવાઈ
January 22, 2021 01:38 PMરાજકોટ : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત, ૫ વર્ષના બાળકને ઈજા
January 22, 2021 01:36 PMકેશોદના કેવદ્રા ગામના યુવાનોનું ઉમદા કાર્ય
January 22, 2021 01:30 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech