પંજીરીને સામાન્ય રીતે તહેવારના પ્રસંગે બનાવવામાં આવે છે. આ એક પરંપરાગત રેસીપી છે જે ભારતમાં પૂજા દરમિયાન પણ બનાવવામાં આવે છે. ગોવર્ધન પૂજા પર ભગવાન શ્રી કૃષ્ણને પંજીરીનો ભોગ ધરવામાં આવે છે. જેમાં લોટ, ડ્રાયફ્રૂટ, અને ગુંદ ઉમેરીને બનાવવામાં આવે છે. બાળકોને આ પંજીરીનો પ્રસાદ ખુબ જ પ્રિય હોય છે. તો તમે પણ આ વર્ષે ભગવાન ક્રિષ્ણને પંજીરી ચડાવવા માટે જાણી લો તેની રેસીપી.
પંજીરી બનાવવા માટેની સામગ્રી
૧/૨ કિલો લોટ
૧/૨ કિલો ઘી
૨૦૦ ગ્રામ મગજ
૧૦૦ ગ્રામ બદામ
૧ ટેબલ સ્પૂન અજમો
૧ ટેબલ સ્પૂન સુંઠ
૧૦૦ ગ્રામ ગુંદ
રીત
ઘીમાં ગોંડ ઉમેરો પહેલા વધારે તાપ પર અને પછી ઓછા તાપ પર ગરમ કરો.
આ પેનમાં મખાને ફ્રાય કરો તે ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને બહાર કાઢીને તેમાં ગુંડ અને મગજ તળી લો.
બચેલા ઘીમાં લોટ અને અજમાને બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
ત્યાર બાદ તેને નીચે ઉતારીને તેમાં બદામ, સુંઠ , ગુંદ મગજ ઉપર બતાવેલ તમામ સામગ્રી ઉમેરીને તેને ઠંડુ થવા દો.
ઠંડુ થયા બાદ તેમાં ખાંડ ઉમેરો.
લો તૈયાર છે તમારી પંઝરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationરાજકોટ : રામ મંદિર નિર્માણમાં CM રૂપાણીએ 5 લાખ, રમેશભાઇ ઓઝાએ 51 લાખનું દાન આપ્યું
January 22, 2021 01:40 PMરાજકોટ : ઝાકળની સફેદ ચાદર છવાઈ
January 22, 2021 01:38 PMરાજકોટ : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત, ૫ વર્ષના બાળકને ઈજા
January 22, 2021 01:36 PMકેશોદના કેવદ્રા ગામના યુવાનોનું ઉમદા કાર્ય
January 22, 2021 01:30 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech