BREAKING NEWS

લોકમેળામાં મનપાના દરોડા; ૧૧૧ કિલો વાસી ખોરાકનો નાશ

  • September 03, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વિરાસતથી વિકાસ લોકમેળામાં આજે બપોરે ૨૧ સ્ટોલ ધારકોના કુડ સ્ટોલની સઘન ચકાસણી કરવામાં આવેલ જેમાં તપાસ દરમિયાન અંદાજિત ૨૬ કિલો વાસી બાફેલા બટેટા, ૧૮ કિલો દાઝીયું તેલ, ૧૨ કિલો કાપેલા ફળ શાકભાજી, ૧૦ કિલો મકાઈનો સ્ટાર્ચ/ લોટ, ૨૭ કિલો બિન ફરાળી લોટમાં ઉપયોગ કરેલ ચિપ્સ૬ કિલો ફ્લોસ્ટર માટેનું સિન્થેટિક ફૂડ કલર યુક્ત બટરનો કુલ મળીને ૧૧૧ કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ કુલ રૂ.૩૫૦૦નો દંડ વસુલ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં પાંચ ખાનગી મેળા કાર્યરત છે પરંતુ ફૂડ બ્રાન્ચ દ્વારા ત્યાં ચેકિંગ કરાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application