કોરોનાની વકરતી પરીસ્થિતિને ધ્યાને લઈને અહમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું. ત્યારે સોશ્યલ મીડિયા પર વીકેંડ કર્ફ્યુની ચર્ચાઓ ચાલી રહી હતી. જેને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે હાલ વીકેંડ કરફ્યુનો કોઈ પ્લાન નથી. પરંતુ રાત્રી કર્ફ્યું હાલ યથાવત રહશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધારાના કર્ફ્યું લગાવવાની હાલ કોઈ વિચારના નથી. પરંતુ અહમદાવાદ, રાજકોટ અને સુરતમાં લાગેલ કર્ફ્યું યથાવત રહશે અને મહારાષ્ટ આવતા- જતા તમામ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationરાજકોટ : રામ મંદિર નિર્માણમાં CM રૂપાણીએ 5 લાખ, રમેશભાઇ ઓઝાએ 51 લાખનું દાન આપ્યું
January 22, 2021 01:40 PMરાજકોટ : ઝાકળની સફેદ ચાદર છવાઈ
January 22, 2021 01:38 PMરાજકોટ : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત, ૫ વર્ષના બાળકને ઈજા
January 22, 2021 01:36 PMકેશોદના કેવદ્રા ગામના યુવાનોનું ઉમદા કાર્ય
January 22, 2021 01:30 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech