દેશભરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. કોરોના વિશે એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે નવો ઘટસ્ફોટ એ હકીકત વિશે છે કે જો તમે એન્ટિજેન અને આરટી-પીસીઆર કોરોના પરીક્ષણમાં નકારાત્મક છો, તો પણ તમે કોરોનાથી પ્રભાવિત હોઈ શકો છો. શહેરના સ્કેનમાં દર્દીઓના ફેફસાં અસરગ્રસ્ત દેખાયા ત્યારે આ અંગે તબીબોને જાણ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દીઓએ કોરોના ઇન્ફેક્શન એન્ટિજેન અને આરટી-પીસીઆર રીપોર્ટ કરાવ્યું હતું અને તેમાં તેઓ નેગેટીવ આવ્યા હતા.
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વડોદરા મહાનગર પાલિકા માટે સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે કેટલાક લોકોને કોરોનાનાં લક્ષણો હોવા છતાં તે દેખાતા નથી, છતાં પણ તેઓ પોઝીટીવ હોય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહામારી રોગ અધિનિયમ એક્ટ હેઠળ જારી કરાયેલા હુકમ મુજબ, એ કિસ્સામાં જેમાં "આરટી-પીસીઆર પરીક્ષણ નેગેટીવ છે અને ફેફસાંને હાઈ-રિઝોલ્યુશન કમ્પ્યુટિવ ટોમોગ્રાફી (એચઆરસીટી) પરીક્ષામાં અસરગ્રસ્ત હોય તેવું લાગે છે, તો તેનો કોરોનાનો છેલ્લો રીપોર્ટ ન આવે ત્યાં સુધી કોરોનાનો દર્દી જ સમજવો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંક 10000ને પાર : 110 મોત
April 18, 2021 07:38 PM28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech