પોરબંદરની નગીના મસ્જિદ પાસે ચાર ઇસમોએ કારણ વગર બાળકને માર મારતા ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શીતલાચોકની જુની ખડપીઠ પાસે રહેતા અને મચ્છીનો ધંધો કરતા અસલમ કાસમ દુફાની દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેના દીકરાને કોઇ કારણ વગર રહીમ કાબાવલીયા, મહમ્મદ આરીફ બકાલાવાલા, ફાક બકાલાવાલા અને મહમ્મદ ફાક મજીદ બાગીસાદે છાતીમાં અને પેટમાં ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા ગુન્હો દાખલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના આકાશમાં રાત્રે અજીબ રોશની દેખાય હોવાની ગ્રામજનોની વાત
May 13, 2025 12:28 PMસોની રાઝદાનના કર્યા આલીયાએ ભોગવવા પડ્યા,નાગરિકતા પર ઉઠ્યા સવાલ
May 13, 2025 12:19 PMફિરોઝ ખાને જાહેરમાં પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી
May 13, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech