જામનગર થી સપડા પદયાત્રા કરીને જઈ રહેલા ૭ ગણેશ ભક્તોને ઠોકર મારી ઈજા પહોંચાડવા અંગેના પ્રકરણમાં રીક્ષા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર થી સપડા ગણેશજીના મંદિરે પદયાત્રા કરીને જઈ રહેલા ૭ જેટલા પદ યાત્રીઓને ઇજા પહોંચાડનાર જીજે ૧૦ ટી. ડબલ્યુ. ૭૫૧૨ નંબરના રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરવામાં આવી હતી.
સાત જેટલા પદયાત્રીઓને ઠોકર માર્યા બાદ રીક્ષા ચાલકે સામેથી ગણપતિ દાદા ના દર્શન કરીને આવી રહેલા બાઈક ચાલક રીસી વિશાલભાઈ દાઉદીયા ને પણ લઈ હડફેટમાં લઇ લીધા હતા, અને તેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા થવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
ઉપરોક્ત સમગ્ર અકસ્માતના મામલે ઈજાગ્રસ્ત યુવાન રિશી ના પિતા વિશાલભાઈ નરશીભાઈ દાઉદીયાએ જી.જે.૧૦ ટી. ડબલ્યુ ૭૫૧૨ નંબરની રીક્ષા ના ચાલક સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMસિંધુથી સિંદુર સુધી 5 દિવસમાં ભારતની 15 કાર્યવાહી, વાંચો પાકિસ્તાન સામે શું એક્શન લીધા
May 07, 2025 03:14 PMટ્રાફિક નિમયનું પાલન ન કરનારા ૭૦૭ વિધાર્થીઓને ૩.૯૦ લાખનો દડં ફટકારાયો
May 07, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech