તા. ૧૦ થી ૧૭ જુલાઈ દરમ્યાન પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીનું આગમન
જોડિયાથી સાત કિલોમીટર દૂર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ગુણાતીતાનંદના જન્મસ્થાન ખાતે આગામી તારીખ : ૧૦/૭/૨૪ થી તારીખ : ૧૭/૭/૨૪ બુધવાર સુધી અક્ષરબ્રહ્મ જન્મસ્થાનમા પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ભાદરાની આ પાવન ભૂમિમાં આવી રહયા છૅ ત્યારે ભાદરા અને આ વિસ્તારમા અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહયો છૅ.
તા,, ૧૦ જુલાઈના સ્વાગતમ,, ૧૨ જુલાઈ શુક્રવારના રોજ સવારે ૫ : ૩૦ થી ૬ : ૪૫ આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા સવારે ૬ : ૪૫ થી ૮ : ૦૦ સ્વામી ની પૂજા,સવારે ૯ થી ૧૧ સભા સાંજે સમીપ દર્શન ( જામનગર ક્ષ્રેત્ર ) તા, ૧૩ જુલાઈ શનિવાર સવારે ૫ : ૩૦ થી ૬ : ૪૫ પૂજ્ય આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા સવારે ૬ : ૪૫ થી ૮ : ૦૦ સ્વામી ની પૂજા સવારે ૯ થી ૧૧ સભા સાંજે ૬ : ૦૦ સમીપ દર્શન ( ભાદરા ક્ષ્રેત્ર ૧-૨ ) તા, ૧૪ જુલાઈ રવિવાર સવારે ૫ : ૩૦ થી ૬ : ૪૫ પુ આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા, સવારે ૬ : ૪૫ થી ૮ : ૦૦ સ્વામીની પૂજા, સવારે ૯ થી ૧૧ તુલસી તુલા સાંજે ૫ : ૦૦ થી ૮ : ૦૦ રવિસભા તથા સ્વામી ના આશીર્વાદ તા, ૧૫ જુલાઈ મહિલા દીન તા, ૧૬ જુલાઈ મંગળવાર સવારે ૫ : ૩૦ થી ૬ : ૪૫ પુ. આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા સવારે ૬ : ૪૫ થી ૮ : ૦૦ સ્વામીની પૂજા સવારે ૯ થી ૧૧ સભા તા, ૧૭ જુલાઈ વિરામ દીન તા, ૧૮ જુલાઈ ગુરૂવાર સવારે બોચાસણ જવા વિદાય ભાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર બીએપીએસ જે ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન છૅ આ પાવન ભૂમિમાં પૂજય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તથા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અવાર નવાર પધારતા હતા ભાદરાના આંગણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજ પધારી રહયા છૅ તેમની પાવનકારી ઉપસ્થિતિમા સત્સંગનો પરમ સાર અને સુખ પામવા માટે દિવ્ય સત્સંગનો લાભ લેવા પધારવા સાધુ ધર્મકુંવરદાસ કોઠારી સ્વામી સ્વામિનારાયણ મંદિર ગુણાતીતનગર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છૅ ,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech