રક્ષામંત્રી રાજનાથસિંહની તબયતમાં સુધારો આવ્યો છે .આજે તેમણે એમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. બુધવારે રાતે તેની તબિયત બગડી હતી. કમરમાં દુખાવો થતો હોવાથી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આજે તેની તબિયત સુધારો આવ્યો છે તેથી એમ્સ માંથી રજા આપી શકે છે .
કમરનો દુખાવો હોવાથી રાતે 3 વાગે એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કર્યા હતા. ઉલેખનીય છે કે લોકસભા ચુંટણી પ્રચાર દરમિયાન હેલીકોપ્ટર પરથી ઉતરતી વખતે પગ લપસી ગયો હતો તેથી કમરમાં દુખાવો શરુ થયો હતો ત્યારબાદ અત્યાર સુધી દવા અને ઇન્જેક્શન દ્વારા સારવાર અપાઈ હતી છતાં પણ બુધવાર રાતે દુખાવો થયો હતો જેના કારણે એમ્સમાં દાખલ કર્યા હતા અને એમઆઈઆર પણ કરાવ્યો હતો . આજે તબિયત સુધારો આવતા એમ્સ માંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે . રાજનાથસિંહને ડોકટરોએ અઠવાડિયું સુધી આરામ કરવાનું સૂચન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech