તાલુકા પંચાયતના ઉપપ્રમુખે માર્ગ મકાન વિભાગના સચીવને લખ્યો પત્ર
જામનગર જિલ્લાના બાયપાસ-ખીમરાણા-શેખપાટ રસ્તાનું કામ 2016-17માં શ થયું હતું અને તા.15-7-21ના પુ કરવા માટે આદેશ અપાયો હોવા છતાં હજુ સુધી આ કામ ચાલું કરવામાં આવેલ નથી જેને કારણે 30 હજાર લોકોને નુકશાની થાય છે, આ કામ ઝડપથી શ કરવા માટે રસ્તાના કામનું રી-ટેન્ડરીંગ કરવા માંગણી જામનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠલભાઇ માંડવીયાએ રાજયના માર્ગ મકાન વિભાગના સચીવને પત્ર લખી કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2016-17માં બાયપાસ-ખીમરાણા-શેખપાટ રોડ મંજુર કરવામાં આવેલ, આ કામ 15-7-2021 સુધીમાં પુ કરવાનું હતું, સ્વસ્તીક ક્ધસ્ટ્રકશન નામની એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની દ્વારા આ કામ શ કરવામાં આવ્યું નથી.
આ કંપનીને તાજેતરમાં બ્લેક લીસ્ટ કરવામાં આવી છે અને તેને મળેલા કામો ચાલું રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે, લોકોને તકલીફને ઘ્યાનમાં લેવામાં આવી નથી, છ વર્ષથી વર્ક ઓર્ડર આપ્યો હોવા છતાં પણ હજુ સુધી કામ શ થયું નથી માટે તાત્કાલીક વર્ક ઓર્ડર રદ કરીને રિ-ટેન્ડર કરવાની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech