પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડો. આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભારતના બંધારણના ઘડવૈયા મહિલાઓના મુક્તિદાતા કરોડો બહુજનોના ઉધ્ધારક મહામાનવ ડો બાબા સાહેબ આંબેડકરના ૬૮મા પરીનીર્વાણ દિવસ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતી પોરબંદરના આગેવાનોએ પોરબંદર પેરાડાઇઝ સિનેમા નવા ફુવારા પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધાંજલિ આપવામાં આવી હતી જેમા ભીમ મહોત્સવ સમિતીના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા રમેશભાઈ સાદીયા જેઠાભાઇ ચાવડા અશ્ર્વિનભાઈ શિંગરખીયા મેણંદભાઈ શીંગરખીયા રાજુભાઈ શીંગરખીયા હરદાસભાઈ સાદીયા સાજણભાઈ મકવાણા વગેરે આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી અને બાબાસાહેબ અમર રહો સંવિધાન જિંદાબાદ ના નાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech