જેતપુરમાં ખોડપરા વિસ્તારમાં રહેતા અને તાલુકાના બોરડી સમઢીયાળા ગામે ગાંઠિયાની દુકાન ધરાવનાર વેપારીની દુકાને ત્રણ શખસોએ ધસી આવી વેપારીને લાકડી વડે મારમારી તેમનો હા ભાંગી નાખ્યો હતો. ોડા દિવસ પૂર્વે આરોપીને અહીં દુકાને ગ્રાહક સો માાકૂટ ઈ હોય ત્યારે વેપારી વચ્ચે પડતા તેમની સો પણ બોલાચાલી ઈ હતી. જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના ખોડાપરા વિસ્તારમાં રહેતા પરેશભા
ઈ બાવચંદભાઈ કાપડિયા(ઉ.વ ૫૧) નામના વેપારીએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાડાસડા ગામે રહેતો મહેન્દ્ર રામપુરભાઈ દરબાર, રબારીકા ગામે રહેતો મહેન્દ્ર ઉર્ફે મેંદો અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે હિંગળાજ ગાંઠિયા નામની દુકાન આવેલી છે. બુધવારે સાંજના તેઓ પોતાની દુકાને હતા ત્યારે ત્રણેય આરોપીઓ અહીં કારમાં ધસી આવ્યા હતા. લાકડી લઈ દુકાનમાં આવ્યા બાદ વેપારીની દુકાને બાજુની દુકાનના સંજયભાઈ જોટાણીયા હાજર હોય તેને ધક્કો મારી પછાડી દઇ બાદમાં દુકાને અંદર ઘૂસી વેપારી પાસે આવી તેમને ગાળો આપી લાકડી વડે માર મારવા લાગ્યા હતા અને કહેતા હતા કે હવે તુ દુકાન ખોલીશ તો મારવો પડશે. તેમ કહી ટેબલ ઉપર ધોકા પછાડવા લાગ્યા હતા. વેપારીને લાકડીના ૧૫ ી ૨૦ ઘા માર્યા હતા. બાદમાં આ ત્રણેય શખસો કારમાં બેસી જેતપુર તરફ નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા વેપારીને ઇજા પહોંચી હોય તેમને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને હામાં ફ્રેક્ચર ઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું.
વેપારીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.૭/૭/૨૦૨૪ ના રોજ રાત્રિના તેમના પરિચિત રવિભાઈ તેમના પરિવાર સો દુકાને નાસ્તો કરવા આવ્યા હતા. ત્યારે આરોપી મહેન્દ્ર રામકુભાઇ અને મહેન્દ્ર રૂપે મેંદો અહીં દુકાને કાર બિલકુલ નજીક આવા દેતા રવિભાઈને તેની સો બોલાચાલી ઈ હતી ત્યારે ફરિયાદી વચ્ચે પડતા તેની સો પણ બોલાચાલી ઈ હતી જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech