ઓપરેશનમા વિક્ષેપ
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલનાં ઓર્થોપેડીક વિભાગનાં ઓપરેશન થિયેટરનું આઇઆઇટીવી બંધ હોવાથી દર્દીઓનાં ઓપરેશન અટકી પડ્યા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલનાં ઓર્થો વિભાગમા દાખલ થતા દર્દીઓમાંથી અનેક દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત રહે છે.પરંતુ ઓપરેશન થિયેટરમા હૈયાત બંને આઇ.આઇ. ટી.વી. બંધ હોવાથી છેલ્લા અઠવાડિયા થી ઓપરેશન કામગીરી અટકી પડી છે.જો કે આ ટીવી હાડકા સચોટ. જોડાણ માટે ઉપયોગમાં આવે છે. એટલે કે નાના કદના અને સામાન્ય ઓપરેશનમાં સમસ્યા નડતી નથી. પરંતુ મોટા ઘરના અને ગંભીર ફ્રેક્ચરની સારવારમા ખૂબ જ ઉપયોગી છે. બીજી હોસ્પિટલના તબીબી અધિકક્ષક ડો. તિવારીના જણાવ્યા પ્રમાણે બે ટીવીમાંથી એકનું રીપેરીંગ કામ ચાલુ છે. જ્યારે બીજું મશીન બગડી ગયું છે. જેની મરામત શક્ય નથી. આથી અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech