પ્રાઇવેટમાં નોકરી કરવાની પરિવારજનોએ ના પાડતા લાગી આવવાથી પગલુ ભર્યુ
જામનગરના ઢીચડામાં રહેતી એક યુવતિએ ઝેરી દવા પીને મોત મીઠુ કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેણીને પ્રાઇવેટ નોકરી કરવી હોય પરંતુ પરિવારજનોએ ના પાડતા આ બાબતનું માઠી લાગવાથી પગલુ ભરી લીધુ હતું.
જામનગર તાબેના ઢીચડા ગામમાં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઇ કટેશીયા (ઉ.વ.૧૯) નામની યુવતિ ગત તા. ૫ના રોજ પોતાના ઘરે જમતા હતા ત્યારે તેણીએ પ્રાઇવેટ નોકરી કરવી હોય તેવી વાત કરતા ઘરના સભ્યોએ ના પાડી હતી અને સરકારી નોકરી મળે તો કરજે તેમ કહયુ હતું જે બાબતે તેણીને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા બેડી મરીન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech