પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં શાકમાર્કેટ પાસેના પ્લોટમાં દોઢ વર્ષ પહેલા નગરપાલિકાના તંત્રએ બગીચો બનાવ્યો હતો.જેમાં બાળમનોરંજનના સાધનો ફીટ કર્યા હતા પરંતુ તે ભાંગી તુટી ગયા હોવાથી પાલિકા અને પબ્લિકની બંનેની બેદરકારી સિધ્ધ થઇ છે. પોરબંદર શહેરના વાડીપ્લોટ વિસ્તારમાં શાકમાર્કેટ ફરતે રાજાશાહી જમાનાના ખુલ્લા પ્લોટ આવેલા હતા જ્યાં નગરપાલિકાના તંત્રએ દોઢેક વર્ષ પહેલા પંદરમા નાણાપંચ અને અન્ય ગ્રાન્ટમાંથી લાખો પિયાના ખર્ચે બગીચા બનાવ્યા છે અને તેમાં બાળમનોરંજનના સાધનો ફીટ કરાવ્યા હતા પરંતુ મેનટેનન્સના અભાવે તેમજ ચોકીદાર નહી હોવાથી અને લોકોની પણ બેદરકારીના કારણે હીંચકા અને જમ્પીંગ સહિતના સાધનો ભાંગીતૂટી ગયા છે. જમ્પીંગમાં સાત આઠ વર્ષના બાળકોને બદલે પંદર સતર વર્ષના કિશોરો પણ તેમાં જમ્પીંગ કરતા હોવાનુ જોવા મળ્યુ હતુ તેથી આ સાધનોમાં ભાંગતૂટ થઇ છે અને હવે ફરીથી તે નવા નાખી શકાય તેવો ખર્ચ પોસાતો નથી માટે પોરબંદરમાં જ્યા કયાંય પણ આવા બગીચા બનાવ્યા છે ત્યાં તેની જાળવણી થાય તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપરસ્ટાર બનવા માટે ટિકિટ કાઉન્ટર પર કામ કર્યું, ફિલ્મફેર ટ્રોફી વેચી મારી
May 09, 2025 12:16 PMજામનગર : યુદ્ધની પરિસ્થિતિના પગલે પોલીસ સતર્ક થઈ
May 09, 2025 12:13 PMજામનગર: ખાનગી મિલમાં યુવકનું નિપજ્યું મોત
May 09, 2025 12:10 PMતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech