ગાઝાના દક્ષિણ ભાગમાં આવેલા એક ઘર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં શનિવારે વહેલી સવારે બે મહિલાઓ અને એક પુરૂષના મોત થયા હતા. આ હુમલો આંતરરાષ્ટ્રીય અદાલતે ગાઝામાં મૃત્યુ, વિનાશ અને નરસંહારના કોઈપણ કૃત્યોને રોકવા માટે ઇઝરાયેલને શક્ય તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યાના એક દિવસથી ઓછા સમયમાં થયો છે.
કોર્ટે ઈઝરાયેલ પાસેથી રિપોર્ટ માંગ્યો
કોર્ટે એક મહિનાની અંદર ઇઝરાયેલ પાસેથી અનુપાલન રિપોર્ટ માંગ્યો છે, એટલે કે સૈન્યનું વર્તન તપાસ હેઠળ આવશે. શુક્રવારે જારી કરાયેલ કામચલાઉ પગલાં કાયદેસર રીતે બંધનકર્તા છે, પરંતુ ઇઝરાયેલ તેનું પાલન કરશે કે કેમ તે અસ્પષ્ટ છે. મહત્વનું છે કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ સાથે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી છે.
તેમણે એમ પણ કહ્યું કે કોર્ટે નરસંહારના આરોપોને ફગાવી દીધા છે. રફાહમાં શનિવારના હુમલામાં તેની પત્ની, એક પુત્ર અને એક પુત્રીને ગુમાવનાર બિલાલ અલ-સિકસિકે કહ્યું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના ચુકાદાનો કોઈ અર્થ નથી કારણ કે તેનાથી યુદ્ધ બંધ થયું નથી. ઈઝરાયલની સામે કોઈ બોલી શકતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech