પર્યાવરણ અને ભાઈચારાની ભાવના નો સંદેશ આપવા માટે ૮૦૦ કી. મી. સાયકલ યાત્રા નો નિર્ધાર: ભવ્ય વિદાય અપાઈ
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. શેખ, કે જેઓ જામનગર થી અજમેરની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે. જેઓને પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ તેમજ અન્ય પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા ફુલહાર અને પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય વિદાય અપાઇ હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. શેખ, કે જેઓ ગઈકાલે જામનગર થી અજમેર સુધીની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે, અને પર્યાવરણ તેમજ ભાઈચારાની ભાવના અને સંદેશા સાથે તેઓ ૮૦૦ કિલોમીટર નું અંતર સાયકલ પર યાત્રા સાથે પૂર્ણ કરીને અજમેર શરીફની દરગાહે દર્શન કરશે. તેઓના આ યશસ્વી નિર્ણય સાથે અનેક લોકોને પર્યાવરણ અને ભાઈચારાની ભાવના માટેનો સુંદર સંદેશો આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech