ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (ઈૠઈંઋ), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે . તેના દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને ઈૠઈંઋ યુથ ફોરમ (ઈૠઈંઋ) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઈૠઈંઋ સંસ્થાનો એક વૈશ્વિક હોદ્દો છે અને આ નિમણૂક સમુદાયના યુવાનોના કલ્યાણ અને વિકાસ માટે નવું પગલું ગણાવી રહી છે. ઈશભાઈ કાગ, જેઓ પોતાના પૂર્વજોની સેવા અને સમર્પણની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે . તેમણે આ જવાબદારી સ્વીકારીને ચારણ-ગઢવી સમુદાયના ઉત્થાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે .
ઉપરાંત, ઈૠઈંઋ દ્વારા સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે તારીખ ૯ એપ્રિલ ના રોજ પાલી જિલ્લાના સોજત, (રાજસ્થાન) ખાતે ઈૠઈંઋ વાઇબ્રન્ટ સમિટ-૨૫ યોજાશે . આ કાર્યક્રમમાં સમુદાયના અગ્રણીઓ , અધિકારીઓ , સભ્યો અને યુવાનો ભાગ લેશે . જે એકતા અને પ્રગતિનું પ્રતીક બનશે. ઈશભાઈ કાગની આ નિમણૂંક ના પગલે ચોમેર હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. અને એમને અભિનંદન પાઠવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech