જામસાહેબ સાથે મુલાકાત કરતા લેન્ડ ડેવલપર મેરામણભાઇ પરમાર

  • May 04, 2024 01:52 PM 

જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર અને બિલ્ડર મેરામણભાઇ પરમારે તાજેતરમાં જામનગરની રાજવી જામ શત્રુશલ્યજીસિંહજી મહારાજની મુલાકાત લીધી હતી, આ ઉપરાંત મેરામણભાઇ પરમારે ગુવારે જામનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજરી આપી હતી, આ તકે લોહાણા મહાજનના અઘ્યક્ષ જીતુભાઇ લાલ અને નિલેશભાઇ ઉદાણી વિગેરે એમની સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application