ગુજરાતના ભરૂચમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભરુચના દહેજ વિસ્તારમાં આવેલી GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદારના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ભરૂચના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં આ દુર્ઘટના ઘટી હતી, જેમાં ચાર કામદારોના મોત થયા છે. માહિતી મુજબ, વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયો હતો. પ્રાથમિક સારવાર માટે કામદારોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા હતાં.
હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે પીઓકેમાં પાકિસ્તાની ચોકી ઉડાવી દીધી, નિયંત્રણ રેખા પર ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ
May 09, 2025 04:19 PMચોરાઉ મોબાઈલ સાથે વધુ ચાર શખ્સો ઝડપાયા
May 09, 2025 04:18 PMયુધ્ધના ભણકારા વચ્ચે શહેરમાં બેઠકોનો શરુ થયેલો ધમધમાટ
May 09, 2025 04:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech