બેઠકમાં મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સ્થળાંતર, આરોગ્ય, પાણી, અનાજ પુરવઠો સહિત આનુસંગિક વ્યવસ્થાઓ તૈયાર રાખવા અંગેની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમજ રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે તેમજ વિકટ પરિસ્થિતિમાં તમામ પ્રકારની સહાયતા માટે મક્કમતા સાથે ખડેપગે છે. તેમજ બ્લેકઆઉટ તથા આવી પરિસ્થિતિમાં નાગરિકોમાં જાગૃતતા કેળવાઈ તે માટે જરૂરી પગલા લેવા તેમજ ખોટી અફવાથી દૂર રહી સચોટ માહિતી મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
ઉપરાંત નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા દ્વારા વિકટ પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રએ હાથ ધરવામાં આવેલ વિવિધ તૈયારીઓ અંગે મંત્રીને સમક્ષ ચિતાર રજૂ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આગામી 17 તારીખે મેવાસા ખાતે યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
May 15, 2025 12:20 PMજામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે
May 15, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech