ખંભાળિયામાં આવેલી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલ તથા દ્વારકા માર્ગ પર આવેલી આર.એન. વારોતરીયા કન્યા છાત્રાલયના એન.સી.સી. કેડેટને તાજેતરમાં ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત રહેણાંક વિસ્તાર તથા સ્કૂલ-કોલેજોમાં આગની ઘટના બને ત્યારે શું કરવું અને શું ના કરવું જોઈએ તે વિશેની માહિતી વાડીનારની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સી.આઈ.એસ.એફ. યુનિટના અધિકારી શિવરાજ મીના દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન નારાયણ નંદાણીયા, પ્રફૂલાબેન કરમુર અને વનીતાબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech