રાજ્ય સરકાર કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિર્દ્યાીનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે જેમાં ધોરણ ૯ ી ૧૨ ની વિર્દ્યાીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તેમજ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ ૯ ી ૧૨ સુધીની વિર્દ્યાીનીઓને કુલ ૫૦,૦૦૦ ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ આ સહાય આપવામાં આવશે. ધોરણ નવ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિર્દ્યાીનીઓને રૂપિયા ૨૦,૦૦૦, ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ ની વિર્દ્યાીનીઓને ૩૦ હજાર અને સહાય આપવામાં આવશે જોકે સરકારે આ સહાય માટે કેટલાક માપદંડ જાહેર કર્યા છે જે મુજબ પરિવારની વાર્ષિક આવક ૬ લાખી વધુ ન હોવી જોઈએ, જો વિર્દ્યાીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપ નો લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળી શકશે.
આ યોજનાના અમલીકરણ માટે શાળાની આમકને જવાબદારી સોંપવામાં આવી છે આ સહાય યોજના ના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે જે અંતર્ગત છાત્રાઓને ર્આકિ સહાય ની રકમ ચૂકવવામાં આવશે. શાળા નિયામક દ્વારા વિર્દ્યાીનીની માતાના બેંક ખાતામાં સીધી રકમ જમા શે. શૈક્ષણિક વર્ષ શરૂ યા બાદ વિર્દ્યાીનીઓને નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેઠળ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવી પડશે જેની ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા શે. જોકે એક વાત એ પણ ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ દરમિયાન વિર્દ્યાીનીઓની હાજરી ૮૦% ી ઓછી જણાશે તો તેમને સહાય મળતી બંધ ઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech