રાજકોટ એસટી બસ પોર્ટમાં મેઇન્ટેનન્સના અભાવે મુસાફર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવા અંગે તસવીરો સાથેનો વિસ્તૃત અહેવાલ આજકાલ દૈનિકમાં પ્રસિધ્ધ થયા બાદ રાજકોટ એસટી ડિવિઝનના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને એજન્સીને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે.
મુસાફર જનતામાંથી મળેલી ફરિયાદોને પગલે વિવિધ સમસ્યા અંગેનો અહેવાલ આજકાલ દૈનિકમાં ગત તા.૧૩–૫–૨૦૨૪ના રોજ શહેર આવૃત્તિમાં પેઈજ નં.૩ ઉપર પ્રસિધ્ધ થયા બાદ પ્લેટફોમ્ર્સ અને વેઇટિંગ લોન્જના બધં પંખા પુન: કાર્યરત થયા છે. તદઉપરાંત પીવાના પાણીની વિનામૂલ્યે વ્યવસ્થા અવારનવાર બધં થઇ જતી હતી જે હવે ૨૪ કલાક ચાલુ રહે છે. યારે બસ પોર્ટમાં ગંદકી મામલે હવે સવાર સાંજ બે વખત સફાઇ કરવા આદેશ કરી તેનું કડક ચેકિંગ શ કરાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMજૂનાગઢમાં ગેસ લાઈનમાં ભંગાણથી આગમાં ત્રણ મૃત્યુથી આક્રોશ
May 08, 2025 12:27 PMજામનગરના ગોકુલ નગરમાં વીજ ધાંધિયા
May 08, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech