પહલગામ હુમલો: રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- 'દેશ જેવું ઇચ્છે છે, પીએમ મોદી તે જ ભાષામાં જવાબ આપશે'
પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સાનું વાતાવરણ છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે (4 મે, 2025) દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી. રાજનાથ સિંહે કહ્યું કે દેશ પર આંખ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના રક્ષા મંત્રી તરીકે મારી જવાબદારી છે કે આપણી સરહદનું રક્ષણ થાય.
કેન્દ્રીય રક્ષા મંત્રીએ કહ્યું કે દેશના લોકો જે ઇચ્છે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુશ્મનને તે જ ભાષામાં જવાબ આપશે. પીએમ મોદીના નેતૃત્વમાં તમે જેવું ઇચ્છો છો, તેવું જ થશે. તેમણે કહ્યું કે દુનિયાની કોઈ તાકાત ભારતને મિટાવી નહીં શકે, ભારત અમર રહેશે. તેમણે કહ્યું કે એક રક્ષા મંત્રી તરીકે મારી ફરજ છે કે હું મારા સૈનિકો સાથે મળીને દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ નજર પર રાખો: આવકવેરા વિભાગે જારી કર્યો આદેશ
May 05, 2025 02:17 PMજામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ
May 05, 2025 01:46 PMજામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: બે વૃઘ્ધાને હડફેટે લેતા ઇજા
May 05, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech