જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત સિહર પોલીસે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સિહોર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસે વ્યાપક અભિયાન શરૂ કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ અભિયાનના ભાગરૂપે સિહોરમાં ફરી સમી સાંજથી મોડી રાત સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલીતાણા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ઉઢજઙ) મિહિર બારૈયાના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિતની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં તપાસ કરી હતી.
આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓના આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબાના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર: ડીવાયએસપી એ આપી ચોકાવનારી માહિતી
May 07, 2025 01:41 PMપોરબંદરના બળેજ ઘેડ પંથકમાં વરસ્યો વરસાદ
May 07, 2025 01:39 PMપોરબંદર જેસીઆઈ દ્વારા બાળકો માટે યોજાયો વિશિષ્ટ વર્કશોપ
May 07, 2025 01:37 PMરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech