શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગર દ્વારા દિવાસા વ્રતના જાગરણ નિમિતે દિવસે અને રાત્રે રાસ – ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગરના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ છગનલાલ મહેતાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું અને તેમાં શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગરની સર્વે બહેનોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech