તુર્કીના ઈસ્તાંબુલમાં નવીનીકરણ દરમિયાન એક નાઈટ ક્લબમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. ક્લબના સંચાલકો સહિત ઘણા લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ઈસ્તાંબુલ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇસ્તંબુલની માસ્કરેડ નાઇટક્લબ નવીનીકરણ માટે બંધ કરવામાં આવી હતી.
નવીનીકરણના કારણે ક્લબ બંધ કરાયું હતુ
ઈસ્તાંબુલ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈસ્તાંબુલની માસ્કરેડ નાઈટક્લબ રિનોવેશનને કારણે બંધ થઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech