ઈન્ડોનેશિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેંદારી શહેરથી રાજધાની જકાર્તા જતી બાટિક એરલાઈન્સની ફ્લાઈટ દરમિયાન પાઈલટ અને કો-પાઈલટ બંને 28 મિનિટ સુધી એકસાથે સૂઈ ગયા હતા. નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી કમિટી (KNKT) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ ઘટના 25 જાન્યુઆરીએ બની હતી.
ઈન્ડોનેશિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેંદારી શહેરથી રાજધાની જકાર્તા જતી બાટિક એરલાઈન્સની ફ્લાઈટ દરમિયાન પાઈલટ અને કો-પાઈલટ બંને 28 મિનિટ સુધી એકસાથે સૂઈ ગયા હતા. નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી કમિટી (KNKT) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ ઘટના 25 જાન્યુઆરીએ બની હતી. KNKTએ જણાવ્યું કે ઘટનાના સમયે વિમાનમાં 153 મુસાફરો સવાર હતા.
KNKTએ જણાવ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં 153 મુસાફરો સવાર હતા. માહિતી આપતા, KNKTએ કહ્યું કે તે 25 જાન્યુઆરીએ બનેલી ઘટનાની તપાસ શરૂ કરશે. KNKTએ અહેવાલ આપ્યો છે કે ફ્લાઇટ દરમિયાન પ્લેનમાં 153 મુસાફરો અને ચાર ફ્લાઇટ એટેન્ડન્ટ હાજર હતા. જોકે, કોઈને ઈજા થઈ નથી અને વિમાનને કોઈ નુકસાન થયું નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાન BTK6723એ બે કલાક અને 35 મિનિટ સુધી ઉડાન ભરી હતી, જેમાંથી બંને પાઈલટ 28 મિનિટ સુધી સાથે સૂઈ ગયા હતા. KNKTએ જણાવ્યું હતું કે નેવિગેશનમાં ભૂલો પાઇલોટ ઊંઘી જવાને કારણે થઈ હતી અને ફ્લાઈટ ભટકી ગઈ હતી. જોકે, જ્યારે કંટ્રોલ રૂમની નજર પડી ત્યારે પાયલટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ પાયલટની આંખ ખુલી અને ફ્લાઈટ સુરક્ષિત રીતે જકાર્તામાં લેન્ડ થઈ ગઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech