પોલીસે માણસને જીવાડયો

  • May 13, 2025 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર પોલીસ જવાન હિતેશગીરી ગૌસ્વામીએ તત્કાળ ઈઙછ આપી રેલવેના સફાઈ કર્મીનો જીવ બચાવ્યો હતો. રેલવે અકસ્માત દરમિયાન તપાસમાં રહેલ હિતેશગિરી ગૌસ્વામીએ રેલવેના સફાઈ કર્મીનો જીવ બચાવ્યો હતો. રેલવે સ્ટેશન પર એક સફાઈ કર્મીની અચાનક તબિયત અચાનક લથડતા બેભાન થતા સિહોર પોલીસના કર્મી હિતેષગીરી ગૌસ્વામીએ તત્કાળ તેમની મદદ પર પોહચી ઈઙછ આપ્યો, પોલીસ જવાનની તાલિમ અને કૂનેહના કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application