ભાટીયાની સેવાભાવી જય મૂરલીધર ગૌશાળામાં વૃક્ષારોપણનો કાર્યકમ યોજાયો હતો જેમા કલ્યાાપુરના મહિલા પી.એસ. આઈ યુ.બી અખેડના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતુ, અને મહિલા પી.એસ. આઈ નું ગૌશાળાના પ્રમુખ-ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે આગેવાનો જિલ્લા પંચાપતના સભ્ય અરવિદભાઈ આંબલીયા, પ્રફુલભાઈ ભાયાણી, ગૌશાળા કમીટીના પરેશભાઈ દાવડા, વેજાણંદભાઈ ચાવડા, યોગેશભાઈ, શૈલેષભાઈ ચાવડા, જગુભાઈ જોષી, ચાવડાભાઈ, મનીષ ભાઈ સુથાર સહીત સેવાભાવી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
May 07, 2025 01:10 PMજામનગરના જામસાહેબનો વડાપ્રધાનને પત્ર
May 07, 2025 12:55 PMઅલ્લુ અર્જુન અને આમિર વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ, કુછ તો હૈ...
May 07, 2025 12:47 PMસંજય દત્તની ઈચ્છા સાયરાબાનું સાથે લગ્ન કરવાની હતી
May 07, 2025 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech