રાણાવાવના તાલુકા પંચાયત કચેરી તરફ જતા રસ્તા પર પાણીની પાઈપલાઈન તુટી જતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે.
રાણાવાવ તાલુકા પંચાયત કચેરી તરફ જતા રસ્તા પર થોડા સમય પહેલા પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યુ હતુ ત્યારે અંડરગ્રાઉન્ડમાં આવેલી પાણીની પાઈપલાઈન તુટી ગઈ હતી.જેના લીધે રસ્તા પર પાણીની રેલમછેલ બોલી હતી,જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ પાઈપલાઈનના સમારકામ માટે પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી.તે અંગે રાણાવાવના જાગૃત નાગરિક અને લેખક ભરત બાપોદરાએ પાલિકાના સભ્યને રજુઆત કરતા ટુંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના સુદર્શને પાકિસ્તાની મિસાઈલને ધૂળ ચટાડી
May 08, 2025 04:15 PMભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech