લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં એક જ દિવસે 2 મોટા કોંગ્રેસી નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત અંબરીશ ડેરએ પણ કોંગ્રેસને ગૂડ બાય કહી દીધું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપ્યું હતું. અર્જુન મોઢવાડિયા આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે અને આગામી લોકસભા ચૂંટણી સાથે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નોંધનીય છે કે, ૭ માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે અને ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખાનગી મિલમાં યુવકનું નિપજ્યું મોત
May 09, 2025 12:10 PMતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા
May 09, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech