રાજકોટ માટે વધારાનું નર્મદા નીર કાલે રાત્રી સુધીમાં આવી પહોંચશે
મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ વધુ એકવખત પાઇપલાઇનના કામકાજની વિઝીટ લીધી: પાઇપલાઇનનું કામ પૂરજોશમાં ચાલુ: વધારાનું 15 એમએલડી નર્મદા નીર રાજકોટથી 28 કિ.મી.દૂર: 59.96 કિ.મી. લાંબી પાઇપલાઇનમાં પાણીએ 31 કિ.મી.નું અંતર કાપ્યું |