ખંભાળીયા અને ભાણવડ તાલુકા પંથકમાં સમાજમાં દુષણ ફેલાવતા ૩ શખ્સોને ખંભાળીયા સબ ડીવીઝનલ મેજી. કે.કે. કરમટા દ્વારા ત્રણ જિલ્લામાંથી ૬ માસના સમય માટે તડીપાર કરવામાં આવ્યા છે.
ખંભાળીયા અને ભાણવડ તાલુકા પંથકમાં ગેરકાયદે રીતે દેશી દારુની બનાવટ કરી તેનુ વેચાણ કરવાની અને જાહેરમાં તેનુ સેવન કરી સમાજમાં દુષણ ફેલાવતા અને જાહેર કાયદો અને વ્યવસ્થા નિભાવવામાં બાધકરુપ બનતા ધારા પેથા સઠીયા રહે. હરસિઘ્ધીનગર તા. ખંભાળીયા, માંડા ગલા કોડીયાતર રહે. પાછતરડી તા. ભાણવડ, જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા નટુભા જાડેજા રહે. વેરડ તા. ભાણવડને ખંભાળીયા સબ ડીવીઝનલ મેજી. કે.કે. કરમટા દ્વારા દેવભુમી દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ૩ જિલ્લામાથી ૬ માસના સમય માટે તડીપાર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech