જગતમંદિરે ભગવાન દ્વારકાધીશજીને ૫૬ ભોગ મનોરથ યોજાયો

  • November 28, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીને સવારે મંગલા દર્શન સમયે એક ભાવિક દ્વારા પૂજારીના સહયોગથી ઠાકોરજીના લીલા વાઘામાં દૈદિપ્યમાન શૃંગાર સાથે ઠાકોરજીને છપ્પન ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. છપ્પન ભોગ સાથે ઠાકોરજીની વિશિષ્ટ મનોરથ આરતી પણ યોજાઈ હતી. જેનો લાભ જગતમંદિરમાં ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમથી લાખો લોકોએ મનોરથ દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application